Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 110
________________ X109) રહે છે અને વીટકારક તત્ત્વો કચરામાં જતાં રહે છે, શીંગદાણા, તલ, ગરમ તેજાના વગેરેનો ઉપયોગ થઈ વળી તેને અગ્નિ દ્વારા સુસંસ્કૃત કરાયાં હોવાથી તેનું શકે. આ બધાં પૈકી કેટલાંકનો ઉપયોગ આહારના પાચન આસાનીથી થાય છે અને તે ગૅસ કરતાં નથી. પાચન માટે થાય છે. તો કેટલાંકનો સ્વાદ માટે થાય શાકભાજીના સૂપની બાબતમાં પણ એક વાત યાદ છે. અન્નાહારને વધુ રોચક, પાચક અને દીપનકર રહે છે કે તેમાં હિંગ, જીરું, રાઈ, મેથી વગેરે બનાવવા જે કેટલાંક વ્યંજનોનો ઉપયોગ થાય છે, વાતહરદ્રવ્યોનો વઘાર પણ થવો જોઈએ. આમ તેમાં શાકભાજી, કચુંબર, ચટણી વગેરેનો પણ સમાવેશ કરવાથી વાયુનો પ્રકોપ થવાનો ભય ટળી જાય છે થાય છે. આ રીતે અન્નાહારના પૂરક આહાર તરીકે અને શાકભાજીનાં વીટામીન્સ તેમ જ ક્ષારોનો શરીરને શાકભાજીને સ્થાન છે જ, પણ તેને જ્યારે અન્નાહારનો લાભ મળે છે. વિકલ્પ ગણીને ચાલવામાં આવે ત્યારે સમસ્યા ઉભી માણસ શાકાહારી હોય કે માંસાહારી, તેને થાય છે. પ્રજાના આરોગ્યને જો સુધારવું હોય તો અન્નાહાર વગર તો ચાલતું જ નથી. આજથી પાંચ માંસાહાર અથવા શાકાહારને બદલે અન્નાહારની હજાર વર્ષ અગાઉ લખાયેલા ચરકસંહિતા ગ્રંથમાં પ્રતિષ્ઠા કરવી જોઈએ. પ્રાણીઓના પ્રાણ તરીકે અન્નને દર્શાવવામાં આવ્યું જૈનદર્શને કાયમ માટે શાકભાજી ત્યજી દેવાની, છે. તેમાં કહ્યું છે કે મનુષ્યના શરીરનો રંગ, પ્રસન્નતા, છેવટે પર્વતિથિ (મહિનામાં બાર દિવસ શાકભાજી ઉત્તમ અવાજ, પ્રતિભા, બુદ્ધિમત્તા, આરોગ્ય, છોડી દેવાની) જે ધાર્મિક વાત કહી છે, તે કેટલી બધી શરીરની પુષ્ટિ, બળ, મેધા વગેરે અન્નાહારથી જ વૈજ્ઞાનિક છે તે આ લેખથી સમજી શકાય છે. પ્રાપ્ત થાય છે. અન્નાહારના મુખ્ય ખોરાક સાથે ઘી, - વિકલ્પ ફીચર્સ (સમકાલીનમાંથી સાભાર) તેલ, દૂધ, માખણ, છાશ, દહીં તથા આહારને સ્વાદિષ્ટ બનાવવા મસાલા ખાંડ, ગોળ, કોપરું, એ નીરક્ષીર વિવેકે તમારું જ તમને હ દર વર્ષે ૪૫૦,૦૦૦ જેટલા સાપોને મારી નંખાય છે. તે બેઈજીંગ ચીનમાં અત્યારે “સર્પવર્ષ” ચાલી રહ્યું છે. એ કારણે ચીનના બે સર્પ નિષ્ણાતોએ સાપને મારી નાખવા ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. એવી ગણતરી કરવામાં આવે છે કે ચીનમાં તબીબી સંશોધન, દવાઓના ઉત્પાદન માટે અને રેસ્ટોરાંમાં વાનગીઓ માટે દર વર્ષે ૩,00,000 થી ૪,00,000 જેટલા ઝેરી સાપો અને ૫૦,૦૦૦ જેટલા બિનઝેરી સાપોને મારી નાખવામાં આવે છે. (ગુજરાત સમાચાર ૨૦-૨-૮૯) માંસાહાર કરનારા ચેતો.... માંસાહારી લોકો કરતાં શાકાહારી લોકો ઓછા બિમાર પડે છે તેમ જ હૃદયરોગની અસર તેમ જ કેન્સરની શકયતા પણ તેમને નહીંવત્ રહે છે એમ પશ્ચિમ જર્મનીમાં કરાયેલી મોજણીમાં જણાવ્યું હતું. આરોગ્યની દષ્ટિએ (પણ ઇંડાં અને દૂધની બનાવટો સહિત) શાકાહારી ખોરાક લેનાર તેમ જ માંસ-મચ્છી પર આધારિત માંસાહારી ખોરાક લેનાર એ બંનેની સરખામણીમાં શાકાહારી ખોરાક લેનારનું નીચું લોહી દબાણ હોય છે. એમ જર્મન ટ્રીબ્યુને તેના અહેવાલમાં જણાવ્યું છે. ઉચુ લોહી દબાણ અને ચરબીનું ઉચું સ્તર વગેરે મુખ્યત્વે હૃદયરોગની તકલીફ સાથે સંકળાયેલા છે. માંસાહારી લોકોની સરખામણીમાં શાકાહારી લોકો તેમનું વજન મર્યાદામાં | રાખી શકે છે. એક જ ઉચાઈવાળા માંસાહારી લોકોની સરખામણીમાં તે જ ઉચાઈવાળા શાકાહારી લોકોનું વજન (છ કિલોગ્રામ જેટલું ઓછું હોય છે. | (સંદેશ ૧૭-૭-૮૯). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168