Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 111
________________ ૉટલ, રેસ્ટોરંટ, રેકડીનાં ખાધોત્યાગ. * દેશમાં રાંધેલી રસોઈ વેચવી તે પાપ જોઈએ. મનાતું હતું. તેથી આ દેશમાં કયારેય હૉટલો હતી જ સાધુઓ જ્યારે ધર્મતત્ત્વ સમજાવીને હૉટલોથી નહિ, પણ અંગ્રેજોના આગમન પછી હૉટલ, રેસ્ટોરંટ, પાછા ફરવાનું કહે છે ત્યારે લોકો માનતા નથી. બીયરબારો, પીસ્ત્રાલેંડ અને હવે પબ્સનો વાયરો વાયો ધર્મગુરુઓના વચનોની એ અવગણના કરે છે. અંતે છે. માણસ ઘરમાં નથી ખાતો એટલું બહારમાં ખાય કુદરત દોર હાથમાં લઈ લે છે અને હૉટલીયાઓને છે. રવિવારનો દિવસ એટલે ભટકી ખાવાનો દિવસ સીધા કરવા ધરતી પર પ્લેગ, કમળા, અને મેલેરીયા બની ગયો છે. સાંજ પડતાં બધાએ મેક-અપ કરીને જેવા આગની જેમ ફેલાઈ જતા દર્દીને ઉતારે છે. પછી . ' રેડી થઈ જવાનું. શ્રી સ્ટાર, ફાઈવ સ્ટાર કે સેવન લોકો ઉભી પૂંછડીએ સુરતવાળા નાસી ગયા હતા તેમ સ્ટાર હૉટલોના બારણે પહોંચી જવાનું અને મનગમતી નાસી જાય છે. કાયમ માટે હૉટલમાં જવાની ‘ખો' વાનગીઓ આરોગતા રહેવાનું. ડાયનીંગ ટેબલ પર ભૂલી જાય છે. ગોઠવાયેલા પરિવારને ભાન નથી હોતું કે આ જમાનાની સાથેસાથ જૈનો પણ હૉટલોમાં સારી વાનગીઓ કેવી રીતે બની છે. હૉટલની વાનગીઓ સંખ્યામાં જવા લાગ્યા છે. રવિવાર જેવા દિવસોમાં કયારેય ભક્ષ્ય હોતી નથી. ત્યાં બધી જ રસોઈ તો સાંજે સાધુ-સાધ્વીજીને ગોચરી પણ ન મળે એવી અળગણ પાણીથી રંધાય છે. બધા જ આટા બજારમાંથી પરિસ્થિતિ સર્જાય છે. ઘરના બધા જ સભ્યો તૈયાર લવાય છે. ગંદામાં ગંદી જગ્યાઓમાં રસોઈઓ . સમૂહભોજન કરવા હૉટલમાં પહોંચી ગયા હોય છે. રંધાતી હોય છે. સસ્તામાં સસ્તા મસાલા વપરાય છે. મુંબઈની શીવસાગર, સુખસાગર જેવી હૉટલોમાં ટેસ્ટ માટે એસેન્સ અને કલર માટે જુદા જુદા રંગો ચોમાસામાં ધંધામાં મંદી આવી જાય છે. ચોમાસું વાપરવામાં આવે છે. તેલની જગ્યાએ ૬ રૂ. ઉતરતાં કારતક પૂનમે પરદેશી ફલેમીંગોની જેમ પાછાં કિલોવાળી ભૂંડની ચરબી વપરાય છે. પાર વગરની પંખેરા ઉતરી પડે છે. કયારેક લાઈનો લગાવવી પડે ભેળસેળ થાય છે. વળી વધેલી રસોઈને બીજા દિવસે છે. આ બધો ધસારો મોટેભાગે જૈનબંધુઓનો હોય ગરમ કરીને ઉપયોગમાં લેવાય છે. ત્યાં નોકરીયાત છે. ચાર માસ સાધુઓના પ્રવચનનો સત્સંગ મળતો રેઢીયાર માણસો પાસે કામ લેવાય છે. ઘી, તેલ, દૂધ, તલ ૧ હોવાથી રસનેન્દ્રિય પર કાબુ રહી શકે છે પણ સત્સંગ પાણી જ્યુસના ભાજનો સાવ ઉઘાડા પડ્યા હોય છે. છૂટતાની સાથે જ દબાયેલી સ્પ્રીંગ ડબલ જોરથી એમાં મચ્છર-વંદાથી માંડીને ગીરોલી અને ઉદર જેવા ઉછાળો મારે છે. ભૂખ્યાજનોનો જઠરાગ્નિ એકાએક જીવો પણ ખાબકતા રહે છે. દૂધમાં ઉદર પડે ને જાગ્રત થઈ જાય છે. હૉટલોમાં તીડનાં ટોળાં ઉતરી નોકર દૂધને ઢોળી નાખે તો તેના પગારમાંથી પૈસા પડે છે. આમ જ્યારે ને ત્યારે હૉટલમાં ધસી જતા કાપી લેવાય છે. માટે નોકરો ઉદર પડે તો ચીપીયાથી માણસોએ આગળનો લેખ વાંચી જવો. જેથી હૉટલોનો પકડીને બહાર ફેંકી દે છે. એ જ દૂધમાંથી તમને પૂરો પરિચય મળી જશે. લેખમાં જે ફેકટ વિગતો રજૂ બાદશાહી ચા બનાવીને પીવડાવે છે. હૉટલો આરોગ્યને થઈ છે એ વાંચ્યા બાદ કોઈ પણ માણસ પોતાના હણી નાખનારી છે. ત્યાંનું ૧ ગ્લાસ પાણી પણ ચોખ્ખું આરોગ્યને હણી નાખતી, પૈસા પડાવીને રોગોની ભેટ નથી. ડાહ્યા માણસે કયારેય હૉટલમાં પગ જ ન મૂકવો આપતી હૉટલમાં ભૂલેચૂકે પણ પગ નહિ મૂકે. G Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168