Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 127
________________ -1126E જતા, વનસ્પતિના છોડોને હાથ જોડતા, પ્રાર્થના કરતા, લઈ રહ્યાં છે. દુનિયામાં આટલી મોટી સંખ્યામાં વૃક્ષોની પૂજા કરતા પછી ઔષધિ ગ્રહણ કરવા માટેની ઉભરાતાં રોગોને નાથવા માટે ૧,૩૭,૦૦૦ ડૉકટરો આજ્ઞા માગતા. આટલી વિધિને કર્યા પછી જ મેદાને પડયા છે, પરંતુ રીઝલ્ટમાં દર્દીઓ મરતા રહે ઔષધોને બનાવવામાં આવતા હતાં. ઔષઘનિર્માણના છે અને દર્દી જીવતાં રહે છે. કુલ ૧૫૦૦ કંપનીઓ સમયમાં પણ વૈદ્યો મનોમન પ્રભુને પ્રાર્થના કરતા મેડીસીન બનાવે છે. જાતજાતની કુલ ૩૫,૦૦૦ હતા કે આ ઔષધ દ્વારા જગતના જીવોની વ્યાધિઓ દવાઓ તૈયાર થાય છે. માત્ર એક ગળાના દર્દી માટે દૂર હોજો ! કુલ ૩૦૦ જાતની દવાઓ તૈયાર થાય છે. એ બધી આજના ડૉકટરોના મનમાં આવો ભલો ભાવ માણસોના પેટમાં હોમાય છે. માત્ર એકલા બ્રિટનમાં આવવો ઘણો મુશ્કેલ છે. તે લોકો દર્દીને ગ્રાહક સમજે લોકો દર વર્ષે સાતસો કરોડ ટેબ્લેટ ખાઈ જાય છે. છે અને રોગચાળો ફાટી નીકળે ત્યારે સીઝનનો સમય સને ૧૯૫૦માં દવાનું વેચાણ દશ કરોડનું હતું, જે સમજે છે. શીયાળામાં રોગોનું પ્રમાણ ઓછું થતું આજે વધીને સેંકડો કરોડનું થયું છે, એ બતાવે છે કે હોવાથી શીતકાળને તે લોકો ઑફ સીઝન ગણે છે. રોગો કેટલા વધ્યા છે. હવે તો દવાઓ પણ દર્દી આ રીતે મેડીકલ ટીટમેંટ નામનો બીઝનેસ રાખવા લાગી છે. આધુનિક ચિકિત્સા ગમે તેટલી ચલાવનારાઓના હાથે પેશન્ટસના આરોગ્ય નિરામય વિકસી હોય પણ પ્રકૃતિના નિયમ મુજબ મૃત્યુ કેવી રીતે બની શકે ? નિશ્ચિત છે. રોગથી પીડાતા મરવું છે કે આરોગ્યને આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જ્યારે પણ ભોગવીને? આ પ્રશ્ન સૌએ વિચારવાનો છે. આપણી વ્યાધિ થાય ત્યારે કશો વિચાર કર્યા વિના સહુ પ્રથમ જ ખાનપાનની ભૂલનો આપણે જ આકરો દંડ ત્રણ ઉપવાસ કરી કાઢવા જોઈએ. ઉપવાસ થયા બાદ ભોગવવાનો છે. બહારની ખાન-પાનની વસ્તુઓને રોગ ન મટે તો આયુર્વેદના નિર્દોષ ઈલાજોનો રસ્તો તિ આ તિલાંજલી આપનારા આરોગ્ય સાચવી શકશે. લેવો પણ એક દર્દ મટાડીને બીજા સો દર્દો પેદા કરે બ્લેડ નહિં તલવાર : ‘કિલનિકલ ફાર્મ કૉલેજ એવી એલોપથી ટ્રીટમેંટના રસ્તે શકય હોય ત્યાં સુધી માં લખ્યું છે કે બિનઅનુભવી ડૉકટરો આડેધડ દવા ન જવું. કયારેક અસાધ્ય વ્યાધિમાં મજબૂરીથી તે રસ્તે આપીને તેનામાં નવો રોગ પેદા કરવાનું અધમ કૃત્ય જવું પડે તો સમજી વિચારીને પછી પગલું ભરવું. કરે છે. સામાન્ય દર્દીમાં ડૉકટરો એટલી ભારે દવા એલોપથીનો હાહાકાર ! આપી દેતા હોય છે કે “કપડું સીવવા માટે સોયને બદલે ભાલો, અને દાઢી બનાવવા માટે બ્લેડને બદલે • વિશ્વમાં પ્રતિવર્ષ છ કરોડ માનવો મોતને તલવાર આપવા જેવી સ્થિતિ સર્જાય છે. શરણ થાય છે. એમાંથી એકલા અમેરિકા જેવા દેશમાં પ્રતિવર્ષ સાત લાખ માણસો હાર્ટફેલ દ્વારા મરે છે. આજે માણસો પોતાના પૉકેટમાં જ એક્ઝીન, પ્રતિવર્ષ આઠ લાખ માણસો કેન્સરનો ભોગ બને છે. સારીડોન, સ્ટોપેક, લાજેકટીવ જેવી દવાઓ લઈને અમેરીકાની નેશનલ કેન્સર સીટય, દર વર્ષે ફરતા હોય છે અને જરાક તકલીફ થાય ને ખાતા રહે બાર અબજ રૂપિયા માત્ર કેન્સરની દવાના સંશોધન છે. જેથી ખોરાકની અરુચિ, ઉઘ-જડતાદિ વિકૃતિ પ્રગટે પાછળ ખર્ચે છે. આનું મૂળ અયોગ્ય ખાન-પાન અને છે. મોજ-શોખ-વિલાસમાં પડેલું છે. આ દેશ-દુનિયા'ની વાતોનો સારાંશ એટલો 0 મુંબઈની એંસી લાખની વસતિમાં ત્રણ લાખ છે કે તમે તમારી જીભ વશમાં રાખો, પછી ફીકર માણસોના શરીરમાં કેન્સરનો વસવાટ છે. માત્ર એક કરવાની જરૂર નથી. જેમનો જીભ પર કન્ટ્રોલ નથી તાતા હૉસ્પિટલમાં ત્રણસો દર્દીઓ કેન્સરની સારવાર અને કયારે કયો રોગ થશે એનો કોઈ ભરોસો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168