Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 75
________________ RIMARRIELT BRITI MA NIYA THAI ARABIC IRIWI BHRI IN A RAILIPBHAI 11. રીંગણાં ત્યાગ. ) તુચ્છફળો તૃપ્તિ આપી શકતા નથી. ઉલ્ટાનો કચરો ખૂબ ફેંકવો પડે છે. એ કચરામાં કીડીઓ, મસીઓ | રીંગણાં કંદમૂળ નથી તેમ છતાં તે ફીઝીકલ વગેરે જીવજંતુઓ ચીટકે છે. લોકોના પગતળે હેલ્થ અને મેન્ટલ હેલ્થને બગાડનારાં હોવાથી ભગવાને ચગદાઈને મરી જાય છે. આમ ઘણી મોટી વિરાધનાઓ તેના ભક્ષણનો નિષેધ કર્યો છે, રીંગણાં ખાનારના થાય છે. માટે ચકલીની જેમ આખો દિવસ ચણવા શરીરમાં કફ વધે છે. પિત્ત વધે છે. અવારનવાર તાવ જેવી આ પ્રવૃત્તિ છોડી દેવી. આવ્યા કરે છે અને અંતે જતાં જતાં માણસને ક્ષય | તુચ્છફળો : ચણીબોર, તાડફળ, પીલુ, પીચ, થાય છે. આ તો તનની વાત થઈ. મનની વાત - પાકા ગુંદા, આંબલીની મહોર વગેરેને તુચ્છફળો જોઈએ તો રીંગણા ખાનારનું મન ચંચળ અને તામસી જાણવા. થઈ જાય છે. રીંગણાનો ઓળો કે શાક ખાધા પછી માણસનું મન ચકરાવા લેવા માંડે છે. આટલું છોડી દો તો સારું ! | હું સાબરમતીની જેલમાં પ્રવચન કરવા ગયેલો, - આ તુચ્છફળોની જેમ બીજા કેટલાક પદાર્થો ત્યાં એક ડાકુ હતો. જેણે જીવનપરિવર્તન કરીને ભસ્થ હોવા છતા વિરાધનાના કારણે, લાકવિરુદ્ધના સમાજકલ્યાણનું કામ કરવાનો સંકલ્પ કર્યો હતો. કારણે ત્યજી દેવા જોઈએ, દા.ત.શેરડી, સીતાફળ, તેણે મારું પ્રવચન સાંભળ્યા બાદ કહ્યું હતું કે રાયણ, ગુંદા, જાંબુ, બોર, લીલા અંજીર, સેતૂર, મહારાજશ્રી ! આપની વાત બિલકુલ સાચી છે. જો સાગ આદિના ચીકોરી, માઠારીવાળી કચેરી કયા પછી કોઈ માણસને બાજરાનો રોટલો અને રીંગણાનું શાક પાછળ ઘણા જીવજંતુની વિરાધનાનો સંભવ છે, માટે આપી દેવામાં આવે તો તે ધોળે દહાડે સગ્ગી મા-બેનનો. ન ખાવાં ઉચિત છે. શિંગોડા, ફણસ, આખી સીંગ, પણ વિવેક વીસરી જાય એટલી ખતરનાક તાકાત આખી વાલોળ, આખી પાપડી (ઉધીયામાં રંધાય છે. રીંગણામાં પડી છે. મારો જાત અનુભવ આપને કહ્યું તે) વગેરેમાં જીવ વિરાધનાનો સંભવ છે માટે છોડી છું. કોઈ પણ માણસને પાગલ બનાવી દેનારી ચીજ દેવા. લાલ ટામેટાંને કેટલાક વિદેશી રીંગણાની જાત છે રીંગણાં, સમજુ માણસોએ સર્વથા ત્યજી દેવા. જણાવી અભક્ષ્ય ગણે છે તો કેટલાક તેનો રંગ લાલ - ધર્મસંગ્રહમાં કહ્યું છે કે રીંગણા ઉઘ વધારનાર લોહી જેવો હોવાથી મનના પરિણામ બગડે નહિ માટે અને વિકાર પેદા કરનારાં છે. શિવપુરાણમાં કહ્યું છે ત્યજી દેવાનું કહે છે. તે જ રીતે લાલ પડી ગયેલા કે હે પાર્વતી ! જે લોકો રીંગણાં, મૂળો, કારીંગડાં કારેલાં, ટીંડોળા પણ ન વાપરવા. દરેક જાતના પોંખ ખાય છે. તે મુઢ થઈ જાય છે. મરણ સમયે મારું પણ છોડી દેવાં. જેને શેકતાં આખી ઉબીઓમાં જયણા સ્મરણ કરી શકતા નથી. થઈ શકતી નથી, કોળું, પાડાના મસ્તકના પ્રતીકરૂપે યજ્ઞમાં હોમાય છે માટે લોકવિરુદ્ધ સમજીને ન ખાવું 12.) તુચ્છફળ ત્યાગ.) જે ફળોમાં કશો માલ નથી તેને તુચ્છફળ ગણવામાં આવે છે. જેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું (13. અજાણ્યફળ ત્યાગ.) ઝાઝું હોય તેવા બધા ફળોને તુચ્છફળ કહેવાય છે. જંગલમાં વનાંચલોમાં ન માલુમ કેટલીય ઘણાં ફળો ખાવા છતાં પેટમાં સાવ અલ્પ બેલેન્સ થતું જાતના ફળ થતાં હોય છે. દરેકે દરેક ફળની અસર હોય એવા ફળો ખાવાનો કોઈ મીનીંગ નથી. એ નોખી નોખી હોય છે. કેટલાક ફળો એકાએક ડીસેન્ટ્રી રીઝલ્ટ વગરની વ્યર્થ મહેનત કરવા જેવું છે. આવાં કરાવી નાખનારા હોય છે. કેટલાક ફળો વૉમિટ કરાવી સારું. Baygon HEXIT HH BAHજી TE GROTE FOX Personal Private Use Only WWW YOU

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168