________________
Y106) પૂરતા પ્રમાણમાં છે. એટલે જ એને શ્રેષ્ઠ આહાર કહ્યો છે. શાક એનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારનો આહાર
લીલોતરીનો ત્યાગ. અનાહાર જ છે. ઓછામાં ઓછાં તત્ત્વોયુક્ત.
શ્રેષ્ઠ આહારપદ્ધતિ છે, શાકાહાર નહિ શાકાહારીઓ પાસેથી શાક લઈ લેવામાં આવે
આજે કોઈ પણ માણસ કોઈ પણ બીમારીની તો અવેજીમાં શું આપવું? આપણા આહારની જે કાંઈ ફરીયાદ લઈને ડૉક્ટર પાસે જાય ત્યારે તેને સલાહ મોટામાં મોટી ખામી હોય તે ભરપાઈ થાય તેવો
આપવામાં આવે છે કે કાચાં શાકભાજી, સલાડ, કચુંબર ખોરાક આપવો અને આવો ખોરાક છે કઠોળ.
વગેરે વધુ ખાવ. નિસર્ગોપચાર કેન્દ્રમાં પણ દર્દીને શાકાહારી પ્રજાના આહારની મોટામાં મોટી ખામી
અનાજ આપવામાં નથી આવતું. તેને કાચાં શાકભાજી પ્રોટીનના અભાવની છે. જે કઠોળથી સંપૂર્ણ રીતે
ઉપર જ રાખવામાં આવે છે. શાકાહાર પ્રદર્શનમાં ભરપાઈ થાય છે.
પણ એવો પ્રચાર કરવામાં આવે છે કે શાકાહાર જ આગળના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે
શ્રેષ્ઠ આહાર છે. પશ્ચિમમાં અને આપણે ત્યાં . શાક કરતાં કઠોળમાં લગભગ બધાં જ તત્ત્વો કુદરતે
શાકાહારનો પ્રચાર મુખ્યત્વે તો માંસાહારના વિરોધના ખૂબ સારા પ્રમાણમાં આપ્યાં છે. પ્રોટીન, ફેટ,
રૂપમાં થઈ રહ્યો છે. માંસાહાર તો અનેક દષ્ટિએ કાર્બોહાઈડ્રેટ, વીટામીન, મિનરલ અને ફાઈબર સુદ્ધાં.
રોગોત્પાદક અને ખતરનાક છે એ વાત હવે જો આપણી પ્રજા પ્રોટીનના અભાવથી પીડાતી હોય
નિર્વિવાદપણે સાબિત થઈ ચૂકેલી છે, પણ માંસાહારના તો પ્રોટીન કેવું આપવું અને કયાંથી આપવું તેનો
વિકલ્પ તરીકે શાકાહારનો થઈ રહેલો પ્રચાર પણ વિચાર કરવાનો હોય કે પ્રોટીન વગરનો નિસત્ત્વ
આરોગ્ય માટે જોખમી છે એ વાતની બહુ ઓછાને ખોરાક આપવાનો હોય ? વધારેમાં વધારે કાર્બોહાઈડ્રેટ અને વધારેમાં વધારે કેલરીયુક્ત ખોરાક આપવાનો
ખબર હશે. હોય કે ઓછામાં ઓછા કાર્બોહાઈડ્રેટયુક્ત ને ઓછામાં શાકાહારી એટલે માત્ર શાક, ભાજી તેમજ ઓછી કેલરીયુક્ત ખોરાક આપવાનો હોય ? વીટામીન ફળફૂલને આધારે જીવનારા લોકો. શાક અને ભાજી અને મિનરલથી ભરપૂર ખોરાક આપવાનો હોય કે પણ અલગ વસ્તુઓ છે. દૂધી, તૂરિયાં, કારેલાં, વીટામીન, મિનરલ્સ વગરનો ખોરાક આપવાનો પરવળ, ભીંડો વગેરે શાક છે. મેથી, પાલક, હોય ? અપાચ્ય તત્ત્વોથી ભરપૂર એવું શાક આપવાનું તાંદળજો વગેરે ભાજી છે. શાકાહારમાં કંદમૂળ અને હોય કે જીવનીય બધા તત્ત્વોથી ભરપૂર દૂધના બધા ફળફળાદિનો પણ સમાવેશ કરી શકાય, જેઓ ગુણોને મળતું-એવું કઠોળ જ આપવાનું હોય ? શાકાહારી હોવાનો દાવો કરે છે અથવા તો શાકાહારની મોંઘાદાટ શાક ખવડાવવાં છે કે સર્વત્ર સુલભ અને હિમાયત કરે છે તેઓ આટલા પદાર્થો જ આહારમાં સતું કઠોળ ખવડાવવું છે ?
ગ્રહણ કરી શકે. આયુર્વેદની અને આધુનિક વિજ્ઞાનની | (વિશ્વ આકાર) સાભાર ઉદ્ધત દષ્ટિએ પણ કોઈ વ્યક્તિ માત્ર શાકાહાર ઉપર શરીરની
ઓ યુવાન ! જરા ઉભો રહે ! જો તારે ધર્મો . તંદુરસ્તી ટકાવી ન શકે. તેનું કારણ એ છે કે થવું હોય તો હમણાં જ થઈ જજે. ઘરડે ગોવિંદ ગાવાની શાકભાજીમાં સૌથી વધુ પ્રમાણ રેસાઓનું હોય છે. વાત કરીશ મા ! તરવરતું તન અને થનગનતું મન
તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ચરબી વગેરે પામ્યા પછી હવે તું હીરો, હીરોઈનની પાછળ પાગલ
જીવનપોષક તત્ત્વો અત્યંત અલ્પ માત્રામાં હોય છે. થવાને બદલે જો સીધા ચાલવાનો સંકલ્પ કરીશ તો દુનિયા આખીની સીકલ આવતી કાલે જ બદલાઈ
અન્નાહારનો અર્થ થાય છે, ઘઉં, ચોખા, જુવાર, જશે. ઓ યુવાન ! બસ હવે માની જા ! ભાઈ ! જરા બાજરી, મકાઈ વગેરે ધાન્યો તેમ જ મગ, તુવેર, (સુધરી જા !
અડદ, વટાણા વાલ વગેરે કઠોળનો ખોરાક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org