Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 99
________________ 398) પ્રજા શાકનું શરણું શોધે એ તદ્દન સ્વાભાવિક છે. અને એટલો બધો પ્રચાર કરવામાં આવ્યો છે કે જાણે શાક એટલે જ શાક પાશ્ચાત્યો માટે કદાચ આદર્શ ખોરાક સિવાય બીજા કોઇ ખાદ્ય પદાર્થોમાં રફેજ છે જ નહિ. કહી શકાય. જ્યારે એમના જ દ્વારા જે દ્રવ્યોમાં ફાઇબર છે તેનું જે આપણા ખોરાકની ખામી : લીસ્ટ આપવામાં આવ્યું છે, તેમાં શાકનો ઉલ્લેખ જ (1) આપણી પ્રજાની વાત કરીએ તો આપણા નથી. કંદમૂળ અને ભાજીઓનો ઉલ્લેખ છે, પરંતુ આ શાકનો ઉલ્લેખ જ નથી. તેમના મત પ્રમાણે વધારે ખોરાકની સૌ પ્રથમ પામી છે, મોટાભાગની પ્રજાને પ્રમાણમાં ફાઈબર હોય એવા દ્રવ્યોની યાદી નીચે પેટપૂરતું ખાવાનું જ નથી મળતું તે છે. પોષણની ખામીની વાત તો પછી આવે. પૂરતી કેલરી જ નથી ? મુજબ છે : ઘઉં તથા અન્ય અનાજ, બધા જ પ્રકારનાં મળતી. કઠોળ, કંદમૂળ, ભાજી, ફળો. પરંતુ આપણે જ્યારે શાક ખાઈએ છીએ ત્યારે આ બંને વીટામીનો અંદર (2) બીજી સૌથી મોટી ખામી છે પ્રોટીનના હોતાં નથી. કારણકે વીટામીન સી' ગરમીથી તરત અભાવની. આજે હિંદુસ્તાનમાં કદાચ નાના જ નાશ પામે છે, જ્યારે વીટામીન “એ” શાક બનાવતી બાળકને પણ પૂછવામાં આવે કે આપણા ખોરાકમાં વખતે શાકને વારંવાર હલાવવાથી નાશ પામે છે. શાની ખામી છે તો નાનું બાળક પણ તરત જ કહેશે જેને અંગ્રેજીમાં ઓકિસડેશન (Oxidation) કહેવામાં કે “પ્રોટીનની. આવે છે. જે વાસણમાં શાક રંધાતું હોય તેનું ઢાંકણ (3) આપણો આહાર મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ- વારંવાર ઉઘાડઢાંક કરવાથી પણ વીટામીન એનાશ પ્રધાન રહ્યો છે. ઘઉં, ચોખા, જુવાર, બાજરી, મકાઇ પામે છે. રહ્યા ફક્ત થોડા ક્ષારો. શાકને સમારીને વગેરે બધાં ધાન્યો કાર્બોહાઈડ્રેટ-વાળાં ખાદ્યો જ કહેવાય પાણીમાં ધોવાથી અને રાંધવાથી થોડા ક્ષારો નષ્ટ છે. શાકનો સમાવેશ પણ કાર્બોહાઇડ્રેટમાં કરવો હોય પામે છે. શાકને છોલવાથી પણ ઘણા ક્ષારો છાલ તો કરી શકાય પરંતુ બહુ ઓછા પ્રમાણમાં છે. શાકમાં સાથે નીકળી જાય છે. એટલે જ્યારે આપણે શાક નથી પ્રોટીન કે નથી કૈંટ. ખાઈએ છીએ ત્યારે તેમાં વીટામીન્સ હોતા નથી અને અહીં એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે જે કદાચ હોય છે તે થોડાઘણા ક્ષારો હોય છે. કાર્બોહાઇડ્રેટના વધુ પડતા ઉપયોગથી (અને પ્રોટીનના તો પછી શાકમાં રહ્યું શું? શેના માટે ખાવાં ? અભાવથી) જ સ્થૂલતા, ડાયાબીટીસ જેવા રોગો શાકમાં આહારના ત્રણ મુખ્ય ઘટકોમાંથી ઉત્પન્ન થાય છે અને વધે છે અને સ્થૂલતા વધે તેની , (પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ) એક પણ નથી, નથી સાથે હૃદયરોગ, બ્લડપ્રેશર, આર્થાઇટીસ, સ્ટ્રોક, શરદી અને કફના વિકારો તથા કદાચ કેન્સર પણ થાય છે. વીટામીન્સ. રહ્યા થોડા ક્ષારો અને ફાઇબર. ફાઇબર પણ અનાજ કરતાં ઘણું ઓછું છે. ફાઇબર એક એવી 1 (4) આપણે શાકાહારીઓએ ચરબી માટે ઘી, વસ્તુ છે જેનું શરીરમાં પાચન થઈ શકતું નથી. તેલ, માખણ ઉપર જ આધાર રાખવો પડે છે, જ્યારે Times of India i els a4 24104 માંસાહારી પ્રજાને માંસ, મચ્છી, ઈડામાંથી ચરબી મળી રહે છે. હતો : The importance of eating fiber. તેમાં લખ્યું છે : શાકની તરફેણના મુદ્દાઓ : "Although fibre plays an important (1) પ્રમાણમાં રફેજ (2) ખૂબ ઓછી કેલરી role in the digestive system, it is itself (3) વીટામીન્સ અને ક્ષારોનું પ્રમાણ. indigestible. (1) શાકમાં રફેજનું પ્રમાણ : શાકના રફેજ માટે There is relatively little scientific Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168