Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 101
________________ 100 છે ? નહિ જ દે. આવો નિ:સત્ત્વ ખોરાક શરીરમાં નાખવાની such vegetables like bringals (egg plant), કાંઈ જરૂર ખરી ? ladies finger, french beans, various gourds દૂધી, ગલકાં, તુરીયાં વગેરે) etc. are શાક કેમ ખવાય છે? consumed mainly to add variety to the એક તો શાકનો વધુ પડતો પ્રચાર અને બીજું diet. (આવૃત્તિ - ૬ઠ્ઠી) એથી પણ વધુ અગત્યનું કારણ છે સ્વાદ. ' અર્થાતુ ભાજી તથા કંદમૂળ સિવાયનાં શાકો આ શાક માટે આપણા પ્રસિદ્ધ આહારશાસ્ત્રી શું કહે રીંગણ, ભીંડા, દૂધી, કંટોલા, કારેલાં, ઘીલોડા, પરવળ, તુરીયાં, વગેરેનો ઉપયોગ બહુધા સ્વાદ માટે બોમ્બે હૉસ્પિટલ ટ્રસ્ટના મેડિકલ રીસર્ચ જ કરવામાં આવે છે. સેન્ટરના ડાયરેકટર ડૉ. જે. ડી. પાઠકે મેડિકલના શાક ખાવાં એટલે ઝેર ખાવું : વિદ્યાર્થીઓ માટે ગુજરાતીમાં તૈયાર કરેલો અને આ સ્ટેટમેન્ટ ઘણાંને નહિ ગમે અને આ ગુજરાત યુનિવર્સિટીએ પ્રસિદ્ધ કરેલો ગ્રંથ અતિશયોક્તિભર્યું લાગે પરંતુ જાણે જ છૂટકો છે. “પોષણવિદ્યા'માં શાકભાજી અને ફળના ચેપ્ટરમાં છેલ્લાં લગભગ ૨૦-૨૫ વર્ષથી શાકભાજી તેઓશ્રી લખે છે : ફળફળાદિ વગેરેમાં જીવાતનો ઉપદ્રવ એટલો બધો “મોંઘા શાકભાજી પાછળ ખર્ચાતો પૈસો વધારે વધ્યો છે કે જંતુઘ્ન દવાઓ છાંટયા સિવાય છૂટકો જ પોષક આહારમાં સમજણપૂર્વક વાપરવાથી આહારની નથી. દવા છાંટવાનું બંધ કરવામાં આવે તો પાક ઉણપ દૂર કરી શકાય છે. શાકમાં પ્રોટીન, ૨, કેટલો બચાવી શકાય એ પ્રશ્ન છે. કાર્બોહાઈડ્રેટ નહીં જેવા છે. પોષણમાં શાકનું સ્થાન | મેલેરીયાની દવાને જેમ મચ્છરો હવે ગાંઠતા તેમાંથી મળતાં વીટામીન અને ક્ષારને કારણે છે. લાંબો નથી અને બેકટેરીયાના નાશ માટે જેમ નવાં નવાં વખત બાફવાથી, છોલવાથી, વારંવાર હલાવવાથી, એન્ટીબાયોટીકસ શોધાયે જાય છે. તેમજ પાકને નષ્ટ સોડા નાખીને રાંધવાથી, વારંવાર ગરમ કરવાથી એ કરનારાં જંતુઓ પણ દવાને ગાંઠતા નથી એટલે તત્ત્વો ઘણાં ઓછાં થઈ જાય છે. શાક કેલરી કે રોજેરોજ વધુ ને વધુ કાતીલ ઝેરવાળી દવાઓ શોધાતી પ્રોટીનનાં સાધન તો નથી જ, એટલે કંદ સિવાયનાં જ જાય છે. આવું જે કાતીલ ઝેર શાકભાજી શાકનો ઉપયોગ પોષણ કરતાં સ્વાદ ખાતર વધારે ઉપર ખૂબ છાંટવું પડે છે તે ઝેર બે જાતનું આવે છે. થાય છે.” (પા.નં. ૧૩૨) (1) સંસર્ગથી લાગતું અને (contact poison) અન્ય વિદ્વાનો શું કહે છે ? (2) તંત્રમાં દાખલ થનારું (Systemic poison). ભારત સરકારે પ્રસિદ્ધ કરેલી Nutritive | Contact Poison : એટલે છોડ ઉપર દવા value of Indian foodsમાં લેખકોએ શાકના ત્રણ છાંટવાથી જ જે જંતુઓ મરી જાય છે એટલે ફક્ત વિભાગ પાડ્યા છે. ભાજી, કંદમૂળ અને અન્ય શાકો. સંસર્ગથી જંતુઓ નાશ પામે છે તે. આ અન્ય શાકો એટલે રીંગણ, પરવળ, દૂધી, કારેલાં, Systemic poison : 341 maj 352 8913 ઘીલોડા, ભીંડા, કંટોલા વગેરે. ઉપર છાંટવામાં તો આવે જ છે પરંતુ તે ઝાડની આ Other Vegetablesના પ્રકરણમાં આ સીસ્ટમમાં એટલે કે છોડવાની અંદર દાખલ થઈ જઈને વિદ્વાનોએ લખ્યું છે : Other vegetables are જંતનો નાશ કરે છે. આવી દવા છાંટવાનું કારણ એ those which do not fall under the cat- છે કે કેટલાક જંતુઓ છોડવાની અંદર દાખલ થઈ egory of leafy and root vegetables. Many અંદરથી જ છોડનો નાશ કરે છે. આ જંતુઓ ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168