________________
Bક
ક
ક
ક
2
2
3
ધંધો બંધ કરી દીધો. આજે મકાનો બાંધવાના, રોડ મળ્યા હોય તો સવારથી સાંજ સુધી કેટલા ઢસરડા બાંધવાના, કેમિકલ્સ વેચવાના, કર્માદાનના ધંધા કરવા પડતા હોત ? સાધર્મિક ભક્તિનો રૂડો અવસર કયારેય પાછા જતા ન હતા માટે તેઓ પદર્શન માતા આવે ત્યારે માં શું મચકોડો છો ? જમાઈ આવે કે કહેવાતાં હતાં. ઘીથી બગડેલું ભિક્ષાપાત્ર તે કિંમતી પીયરીયા આવે તો તમે કેટલા અડધા અડધા થઈ સાડીથી લૂછી નાખતા હતા.
જાવ છો ! એ બધા સંબંધોથી સંસાર જ વધવાનો છે. 2. સાધર્મિક ભક્તિ :
સાધર્મિક જેવું ઉચું સગપણ સંસાર આખામાં બીજું શ્રાવકે જમવા બેસતાં પૂર્વે કોકને કોક શ્રાવકની
એકેય નથી. સાધર્મિક ભક્તિ અવશ્ય કરવી જોઈએ. તે માટે
D. ઘણા લોકો બીજાને ત્યાં સાધર્મિક રૂપે ઉપાશ્રયે જવું જોઈએ. પ્રવચનમાં બેસવું જોઈએ. કોઈને જઈને જમી આવ્યા હોય છે. ભક્તિ કેવી રીતે થાય કોઈ મહેમાન પધાર્યા હોય તો લાભ મળી જાય. તે જોઈ આવ્યા હોય છે, પણ કમભાગ્ય કે તે લોકોને બહારથી પધારેલ ન હોય તો સંઘમાંથી પણ કોઈને કયારેય જીંદગીમાં આવી ભક્તિ કરવાની હોંશ જ કોઈ શ્રાવકને આગ્રહ કરીને ઘરે લઈ જઈને જમાડવા જાગતી નથી, જોઈએ. સાધર્મિક ભક્તિનો શાસ્ત્રોમાં અત્યંત મહિમા E. ઘણા લોકો તીર્થમાં સાવ ફીમાં કે સામાન્ય વર્ણવાયો છે. ત્રાજવાના એક પલ્લામાં સર્વ ધર્મોને ચાર્જમાં ભોજનશાળામાં પ્રેમથી જમી આવે છે, પણ મૂકો અને બીજા પલ્લામાં સાધર્મિક ભક્તિને મૂકો તો ઉભા થઈને નીકળતાં ઑફિસમાં પૈસા લખાવવાનો આ પલ્લુ નમી જશે. સર્વ ધર્મોથી આ ધર્મ ચડીયાતો ટાઈમ આવે ત્યારે દશ માણસો જમ્યા હોવા છતાં
માત્ર પચ્ચીસ રૂપીયાની પહોંચ ફડાવીને ચાલતી પકડે કેટલીક સાવધાની :
છે, તે બરાબર નથી. આ રીતે જો હૉટલમાંથી ચાલતી A. સાધર્મિકને ઘરે તેડીને તેમને સારી રીતે
પકડો તો શી વલે થાય ? પ્લીઝ આવું ન કરશો. જરા
હિસાબ માંડતાં શીખજો. એક માણસનો જમવાનો જમાડવાનું પુણ્યકાર્ય જાતે કરવું જોઈએ. માણસોના
ચાર્જ આજની તારીખમાં ઓછામાં ઓછો પંદર રૂપીયા ભરોસે છોડાય તો “ગુણવંત આવે ભક્તિ ન સાચવી'
તો પડવો જોઈએ અને તે રીતે રકમ લખાવવી જોઈએ. નામનો અતિચાર લાગે છે.
આ રીતે ઉદારતાથી રકમ લખાવશો તો શક્તિB. સાધર્મિકને તેડયા બાદ તેમના ચરણનું
સામર્થ્યહીન જે શ્રાવકો આવશે તેમની ભક્તિનો પણ પ્રક્ષાલન કરવું. પાટલે બેસાડી પ્રેમથી જમાડવા.
લાભ મળશે. જમાડ્યા બાદ કંકુનું તિલક કરીને સોનામહોરથી માંડીને
કેટલાક કથાપ્રસંગો : રોકડા રૂપીયા સુધીની યથાશક્તિ પહેરામણી કરવી. શ્રીફળ કે સોપારી વગેરે અર્પણ કરવા.
A. ભદ્રેશ્વર તીર્થમાં બે સગા ભાઈઓ હતા.
તેઓ તીર્થમાં આવતા તમામ સાધર્મિકની શ્રેષ્ઠ કક્ષાની - c. પુરૂષો કયારેય પણ આ રીતે મહેમાનોને
| ભક્તિ કરતા હતા. એકવાર બે ભાઈઓ તીર્થયાત્રાએ ઘરે તેડી લાવે તો બહેનોના મોઢા ચઢી જાય છે. તેમને
આવ્યા હતા. ગામવાસી ભાઈઓએ જમવાની વિનંતિ રસોઈ કરતાં જોર આવે છે. એ વાત સ્પષ્ટ દેખાઈ તો કરી પણ કવેળા હોવાથી સાંજે જમવા પધારવા આવે છે. બહેનોએ પોતાની આવી સંકુચિતવૃત્તિ જણાવ્યું. પેલા બે ભાઈઓ તો પૂજા-સેવા કરીને તરત કાઢી નાખીને ઉદાર બનવું જોઈએ. પૂર્વના પ્રબળ જ બીજા તીર્થમાં ચાલ્યા ગયા. સાંજની ભક્તિનો પુણ્યનો ઉદય છે કે તમને આવો સારો જન્મ મળ્યો લાભ પેલા ભાઈઓને ન મળી શકયો. ગામમાં છે. જો રાંધનારી કે વાસણ માંજનારીના અવતાર જ્ઞાની-ગુરૂભગવંત પધાર્યા ત્યારે જાણવા મળ્યું કે
Baygon
HEXIT