Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 159
________________ યજુર્વેદ માંહે ઈમ ભાંખ્યું, માસ પખ્ત ઉપવાસ. સ્કંદપુરમે દિવસે જિમ્યાનું સીત તીર્થ ફળ ખાસ. શ્રી કૃષ્ણ મહારાજની પણ રાત્રિભોજનને મહાપાપ કરીને ત્યાગ કરવા જણાવે છે. રાત્રિભોજનના પાપની માહિતી આપતાં કવિએ જણાવ્યું છે કે આલ એકાવન રાહે ભવે પરનારીનું પાપ રે, એકસો નવાણું ભવે તે હવે નિશિભોજન પાપ રે, તેહથી અધિક સંતાપ રે. કવિ જણાવે છે કે રયણી ભોજન સેવતાં નરભવે પશુ અવતાર રે. રાત્રિભોજન નરકનું દ્વાર છે તેમાટે ત્રણ મિત્રનું દૃષ્ટાંત ઢાળ ૩૪માં આપવામાં આવ્યું છે. આ દૃષ્ટાંત એ કથાનુયોગ દ્વારા તત્ત્વની કઠિન વાતો ભવ્યાત્માઓને સમજાવવામાં ઉપકારક છે. કથાનો આનંદ આબાલ ગોપાલ સૌને રૂચે છે એટલે કથા સાંભળવામાટેની જિજ્ઞાસા રહે છે. જિજ્ઞાસા પૂર્ણ થતાં સત્ય તત્ત્વ સમજાય છે એ કથાનું વિશિષ્ટ ફળ છે. સજ્ઝાય - ૩ (આદી જિનેસર વિનતી - એ દેશી) વીર જિણંદઈ ભાસીયા પંચ મહાવ્રત વારૂ રે, વ્રત છઠું રયણી તણું ભોજન તજવું દીદારૂ રે. રાત્રી ભોજન ભવી વારીઈ તારીઈ નિજ આતમ નઈ રે, હારીઈ વિ નરભવ લહી ધારીઈ જૈન ધરમ નઈ રે. Jain Educationa International ૧૨૨ ||૪|| For Personal and Private Use Only 11911 ટેક www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230