Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 169
________________ | રાત્રિભોજન પરિહરીજી, કેશવનો પરિસાર તે નર-નારી પામ ઈજી વહિલું ભવનો પાર. ।।૨૮।। હંસ-કેશવની કથા કવિઓએ પોતાની કવિત્વ શક્તિથી અસરકારક પ્રભાવોત્પાદક રીતે વર્ણવી છે. દરેક કવિની સજ્ઝાયમાં કંઈક નવિનતા જોવા મળે છે. આ. હેમવિમલસૂરિએ કેશવના મુનિજીવનનો ઉલ્લેખ કરવાની સાથે અનશન કરી સિદ્ધિપદને પામ્યા તેનું નિરૂપણ કર્યું છે. ૬.રાત્રિભોજન સજ્ઝાય પુન્ય સંજોગે નરભવ લીધો સાધ્યો ન ઉત્તમ કાજ, વિષયારસ જાણ્યો વિષ સરસ્યા ઈમ ભાંખે જિનરાજ રે, પ્રાણી રાત્રિભોજન વારો, આગમ વાણી સાચી જાણી, સમકિત ગુણ સંભારો રે પ્રાણી. અભક્ષ્ય બાવીશ રાત્રિભોજન દોષ કહ્યા પરધાન તિણ કારણ રાત્રિ મત જમજ્યો જો હોવે હઈડે સાન રે પ્રાણી.।।૨।। દાન સ્નાન શસ્ત્ર ભોજન ઈતલા રાત્રિ ન કીજે એ ક૨વા સૂરજની સાખે નિતવચન સમજીજે રે પ્રાણી. માંખી જૂ કીડી કોળીવાલો ભોજનમાં જે આવે, કોઢ જલોધર વિમન કરંતા એહવા રોગ ઉપાવે રે પ્રાણી. છન્નુ ભવ જીવ હત્યા કરતા પાતિક જેહ ઉપાવો, એક તલાવ ફોડતા ઈતલો દોષ સુગુરુ બતાવે પ્રાણી. Jain Educationa International ||૧|| ઉત્તમ પશુ પંખી જે રાત્રિ ટાલે ભોજન ટાણો, તમે તો માનવ નામ ધરાવે કિમ સંતોષ ન આણો રે પ્રાણી. પા ૧૩૨ For Personal and Private Use Only 11311 ||૪|| ॥૬॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230