Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah
View full book text
________________
મા.
સૂરજ રચિયો કારમો જી, માણસ રચ્યાં બહુ થોક; કેશવકુમાર જગાવિયો જી, ઉઠ જમે છે સહુ લોક રે. કેશવ મનમાં ચિંતવે જી, હજીય ન થયો પ્રભાત; એ કાંઈક કૌતુક અછે જી, અમે ન જમશું રાત રે. મા. ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી જી, લાગ્યો કેશવને પાય; માગ વત્સ તૂલ્યે તુને જી, કાંઈક કરૂં પસાય રે. મુજ ભાઈયે વ્રત ભાંજીયું જી, વિષધર ગ્રહીયો જેણ; હું માંગું છું તુજ કને જી, જો જીવાડો એણ રે. મા. યક્ષ દેવ તિહાં આવીયો જી, લેઈ માણસનું રૂપ; વમન કરી છાંડીયો જી, ઢાંકી ઉઠ્યો ભૂપ રે. મા. રાત્રિભોજન પરિહરી જી, હુઓ સાકેતપુર રાજ; સંયમ લેઈ તપ કરી જી, સારયાં આતમ કાજ રે. મા.
રાત્રિભોજન પરિહરીજી, હુઓ સાકેતપુર રાજ,
સંયમ લઈ તપ કરી જી, સાધ્યાં આતમ કાજ રે.
Jain Educationa International
119811
૧૪૦
119411
||૧૯૫
અજ્ઞાત કવિ કૃત રાત્રિભોજનની સજ્ઝાયમાં કવિએ કુંડનપુર નગરના શેઠ યશોધનના પુત્ર હંસકુમાર અને કેશવકુમારના દૃષ્ટાંતની માહિતી આપી છે. અનેક કથા કાવ્યો દ્વારા રાત્રિભોજન ત્યાગનો ઉપદેશ પ્રાપ્ત થવાની સાથે કથારસની અનેરી અનુભૂતિ થાય છે.
સજ્ઝાયને અંતે કવિના શબ્દો છે :
For Personal and Private Use Only
119811
119911
||૧૯૫
કુંડનપુર નગરમાં યશોધન નામના મોટા વેપારી નિવાસ કરતા હતા. એમને હંસકુમાર અને કેશવકુમાર નામના બે પુત્ર હતા. એક
||૧૮||
www.jainelibrary.org
Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230