Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah
View full book text
________________
(૨૨) નિરુચ્છવાસ – સંપૂર્ણ અંધકાર અને વાયુરહિત નરક છે.
(૨૩) અંગારોપચય - ધગધગતા અંગારાથી પ્રજ્વલિત નરક છે.
(૨૪) મહાપાપી – એક લાખ યોજનવાળી આ નરકમાં અસત્ય બોલતા આત્મા દુઃખ ભોગવે છે.
(૨૫) કકચ - વજની ધાર જેવી આરી (કરવત) વાળી નરક છે. (૨૬) ગુડપાક - ગોળના ઉકળતા કુંડ જેવી નરક છે. (૨૭) સુરધાર - ધારદાર અસ્ત્રાઓથી ભરેલું હોય છે. (૨૮) અંબરીષ - પ્રલય અગ્નિથી સળગતી નરક. (૨૯) વજ કુઠાર - જયુક્ત છે. (૩૦) પરિતાપ - અંબરીષને મળતી સમાન) નરક. (૩૧) કલિસૂત્ર - મજબૂત સૂતરની નરક છે. (૩૨) કશમલ - મૂળ અને નાકના મળથી (કચરો) ભરેલી નરક.
(૩૩) ઉગ્રગંધર - લાળ, મૂત્ર ભરેલી નરક અને વિષ્ટાથી ભરેલી નરક.
(૩૪) દુર્ધર - જળો અને વીંછીવાળી નરક. (૩૫) વજમહાપીંડ – વજવાળી નરક.
નરકના પ્રકારની માહિતી જીવાત્માને કેવા દુઃખો ભોગવવા પડે છે તેનો પરિચય કરાવે છે.
|
ડિ હિ કિ ક ક ર ર ર ર ર ર ર ર ર ર ર |
૧૬૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/62fddc27e2e8f7b4ed3219801957bdfddf6aafa7e369ffecca853b04d0fbf94e.jpg)
Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230