Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 202
________________ શ્રી હેમાચાર્યેરવ્યુક્તમ્ - પયોદપટલચ્છન્ને, નાક્ષન્તિ રવિમણ્ડલે । અસ્તે ગતે તુ મુજાના, અહો! માનોઃ સુસેવકાઃ ||૧૦૯|| સ્નાનાદ્યં વર્જ્યતે યત્ર, તથા વચ્ચેૠ તર્પણમ્ । દેવાપૂજાર્ચના દાનં, ભુજ્યતે તત્ર કિં નિશિ? ||૧૧૦ના દિવસસ્ય દ્વિજાતીનાં, સાર્દ્ર યામયે ગતે । ભોજનં કથ્યતે શાસ્ત્ર, ન તદૂ ન મધ્યતઃ ॥૧૧૧|| એકસ્મિશ્ર, સહસ્રાંશૌ, દ્વિવેલં ભુજ્યતે કથમ્ ? ખાદઐરિતિ જલ્પભિ-ર્યામિનીભોજનં કૃતમ્ ॥૧૧૨ ચન્દ્રમા મનસો જાત, ઉતાબ્વેર્વાત્રિનેત્રતઃ । વયં તત્ત્વમજાનાનાં, પૃચ્છામઃ કથ્યતાં કુતઃ? ।।૧૧૩।। વેદોક્ત મતિસારેણ, પરિણીતા સરસ્વતી । ‘મતિસાર: સરસ્વતી મુપયેમે' પુરાણે ચ પુનર્દેવી, વિધૃતા ચ દધીચિના ||૧૧૪॥ શ્લોક ૧૦૪ ભારતમાં (મહાભારતમાં) કહ્યું છે કે જાહ્નવીનું એટલે કે ગંગા નદીનું જેટલું પાણી છે તે દરેક પાપનો નાશ કરનારું છે. તે જ પાણી સૂર્યનો અસ્ત થયા પછી લોહી સ્વરૂપ થઈ જાય છે એમ કહ્યું છે. શ્લોક ૧૦૫ સારી બુદ્ધિ-ક્રોધવાળા જે કોઈ માણસો મર્યાદા (હંમેશા) રાત્રિમાં ભોજનનો ત્યાગ કરે છે તેઓને એક મહિનામાં ૧૫ ઉપવાસનું ફળ મળે છે. Jain Educationa International ૧૬૫ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230