Book Title: Ratribhojan Mimansa
Author(s): Kavin Shah
Publisher: Rupaben Astikumar Shah

View full book text
Previous | Next

Page 225
________________ િિહ હ હ છ છ રહિ હડિ હિ કિ હિ હ હ ર ક છૂક છૂક વીર ર ર | અન્નાદિમાં વજર્ય છે, અને પકવાન્નમાં કેમ વર્જિત નથી? પાણીની લીલાશ પકવાન્નમાં નથી, માટે દૂષણ નથી. પકવાન્ન એક માસ વિગેરે સુધી અભક્ષ્ય થતું .......... ઉત્તર : પ્રશ્ન : “પિણ મોટા અવગુણ સાંભલો, જિમ નિશિભોજન કરતાં ટલો | જીવ હણાઈ જે ભવ છન્નવહં, તેહ પાપ એકસરસો સવિ.” ઈત્યાદિ રાત્રિભોજનની ચૌપદીમાં બહુ કહ્યું છે, તે શું માન્ય છે? કે અમાન્ય? ઉત્તર : કેવલિ ભગવંતે નિષેધેલ હોવાથી અને અનેક જીવના ઘાતનું કારણ હોવાથી રાત્રિભોજન વર્જિત જ છે, પણ ચૌપદીમાં કહ્યું છે, તે લૌકિક છે. તે પણ રાત્રિભોજનના અનર્થને સૂચવનાર હોવાથી, કથંચિત માન્ય જ છે. પ્રશ્ન : જે કોઈ રાત્રિભોજનના પચ્ચખાણવાળા દિવસની બે ઘડી બાકી રહી હોય, તેમાં ભોજન કરે, તો રાત્રિભોજન પચ્ચખાણનો તેને ભંગ થાય? કે નહિ? ઉત્તર : શેષ બે ઘડીમાં ભોજન કરનારાઓને રાત્રિભોજનનો અતિચાર લાગે છે, પણ ભંગ તો થતો નથી. ક ઉ હિ કિ કિ છ છ|િ હીટ ફિ વીક છ છ થી કિ કિ કિ ઉ ઉ ઉફિ ફિ છ ૧૮૮) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230