________________
જિક જી ર કિ કિ વહિ ધર હરિ લીક વીર છી છી છી છી છી છી ક
|
કાંતિવિજય કહે એ વ્રત સારો રે જે પાલે તસઘન અવતારો રે..//૭ી.
પૂ. કાંતિ વિજયજીની આ સક્ઝાયમાં રાત્રિભોજન ત્યાગ કરવા માટેના વિચારોની સાથે રાત્રિભોજનના ફળ તરીકે તિર્યંચનો અવતાર થાય છે. મૂળભૂત રાતે તો રાત્રિભોજનનો ત્યાગ એ અહિંસા પરમો ધર્મ ના પાલન માટે છે. સીધી સાદી વાત છે કે રાત્રિના સમયે પણ આહાર કરતાં નથી. કવિના શબ્દો છે પંખી જનાવર કહીએ જેહ રે, રાત્રે ચૂણ નહિ કરતાં તેહ રે.
જૈનેત્તર દર્શનમાં પણ રાત્રિભોજન ત્યાગનો ઉપદેશ પ્રાપ્ત થાય છે તેની માહિતી આપવામાં આવી છે. યોગશાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ થયો છે. જૂથી જલોદર, કીડીથી બુદ્ધિનાશ, કરોળિયાથી કોઢનો રોગ થાય છે.
આ માહિતી દ્વારા રાત્રિભોજન ત્યાગનો સારભૂત વિચાર પ્રગટ થયો છે. ૨. શ્રી રાત્રિભોજનની સક્ઝાય ઢાળ - ૪
ઢાળ - ૧ શ્રી ગુરૂપદ પ્રણમી, આણી પ્રેમ અપાર; છઠું વ્રત જાણો, નિશિ ભોજન પરિહાર; આરાધી પામો, સુરસુખ શિવસુખ સાર; ઈહ ભવે વલી પરભવે, જેમ લહીયે જયકાર.
||૧|| ત્રુટક : જય જયકાર હોઈ જગમાંહે, નિશિ ભોજન પરિહરતાં,
8િ કિ છીક છૂટ થી કિ શક & ઈહિ કિ વીર ર ર ક ક કિ ર ર ર ર |
(૧૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org