________________
[ ૧૨૬ ] सं. १४९५ वर्षे आषाढ सुदि २ शनौ नागरज्ञातीय श्रे० जेसा भार्या ब० वाछू सुत श्रे० योचा रूपा · · · · · मामदा प्रमुखकुटुंबयुतैः श्रीशांतिबिंब कारापि. प्र० श्रीरत्नसिंहमूरिभिः ॥
સં. ૧૮૯૫ના અષાડ સુદ ૩ ને શનિવારે નાગરજ્ઞાતીય શ્રેણી જેસા, તેમની ભાર્યા બ૦ વાછું, તેમના પુત્ર શ્રેણી પિચ, પા......મામદા વગેરે કુટુંબ સાથે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીરત્નપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨૭ ] સં. ૨૪૧૭ વૈ. જી. રૂ પ્રા. શા. છેસામ. ૩મીપુત્ર છે. ईजाकेन भा. सूल्हीसुत कान्हा करणादि कुटुंबयुतेन श्रीपार्श्वनाथविंबं पितृश्रेयसे तपाश्रीसोमसुंदरसूरीणामुपदेशेन का० श्रीमुनिसुंदरसूरिभिः પ્રતિષ્ઠિત |
સં. ૧૪૯૭ના વૈશાખ સુદ ૩ના રોજ પ્રાગ્વાટજ્ઞાતીય શ્રેષો સલખા, તેમની ભાર્યા ઉમી, તેમના પુત્ર શ્રેણી ઈજએ, તેમની ભાર્યા સુલ્હી, તેમના પુત્ર કાન્હા અને કરણ વગેરે કુટુંબ સાથે પિતાના કલ્યાણ નિમિતે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિના ઉપદેશથી [તેમના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨૬. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૨૭. ચિંતામણિની શેરીમાં આવેલા મેટા શ્રી ચિંતામણિ પાશ્વનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ. પર ]
"Aho Shrut Gyanam"