Book Title: Radhanpur Pratima Lekh Sanodha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 319
________________ રથયાત્રા શોભા બહુ ભાવે રે, દેખતા દુઃખ દૂર જાવે છે. મલી નારી ઘણી ગુણ ગાવે, ભવજન ૧૨ છે ગુજરવાડે રથ લઈ જાવે રે, ભેટતા સુખ બહુ થાવે રે, મણલાલ ભક્તિ કરે ભાવે, ભવજન ૫ ૧૩ છે નજરાણુ કરે સુખકાર રે, પ્રભાવના કરે ઉદાર રે, મનમાં ધરી હર્ષ અપાર, ભવજન ૫ ૧૪ છે. પ્રેમે પ્રભુ રથ લીએ ખેંચી રે, માનું અઘવિદારણ કંચી રે, કરી ભકિત પ્રભાવને વંચી, ભવજન ૫ ૧૫ છે ગાંધીવાડે પ્રભુ પધરાવે રે, નજરાણું પ્રભાવના થાવે રે, જેવા અન્યમતિ ઘણું આવે, ભવજન | ૧૬ પાંજરાપોળના મલી વાસી રે, પ્રભુભકિત તણું બહુ આસી રે, હાથે રથ લીએ ઉલ્લાસી, ભવજન છે ૧૭ પ્રભુ પધરાવે તે વાર રે, પુખે તિલાં ઘણું નાર રે, કે નજરાણુ બહુ સાર, ભવજન | ૧૮ ગુરુપૂજનને વળી કરતા રે, ઉત્સાહ અતિશય ધરતા રે, સંઘભકિત પ્રભાવને કરતા, ભવજન છે ૧૯ પૂજા પંચપરમેષ્ટિ સાર રે, ભણાવે ધરી મન પાર રે. રચે આંગી અતિ મનોહાર, ભવજન ૨૦ અતિ ઉલ્લાસ મનમાં ધરતા રે, પુન્યની પોઠી ભરતા રે, જાણે કામ બીજું નથી કરતા, ભવજન | ૨૧ | કરી રાત્રિજાગરણ રંગે રે, વરઘોડે ચઢાવે ઉમંગે રે, મહાજન પ્રભુ રથ લીએ સંગે, ભવજન છે રર છે જેનશાળા કને રથ આવે રે, મનસુખ મન ઉલટ થાવે રે, ઘર આગળ પ્રભુ પધરાવે, ભવજન છે ૨૩ || "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366