Book Title: Radhanpur Pratima Lekh Sanodha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
[ ૧૨ ]
[ શ્રી રાસસાગરસૂરિ ઘણા ગામોના શ્રાવકને ધમ લાલ કહેવરાવે છે તેમાં રાધનપુરના શ્રાવક્રાને પણ ધર્મલાભ કહેવરાવે છે.] શ્રીસત્ર રાધનપુરના રાખ
શ્રી. મા ૧.
ધર્મ ધુરંધર રૂપપુર દર, સુંદર વદન વિરાજ. ચૈાભણ રોડ શેઠ શ્રીપતિલાલા, આઈ નરપતિ ગાજી; નાનજીજ્ઞેશે વલી ગેડી, સંધી ઇંદ્રજી છાછ. શ્રી. ર. ઇત્યાદિક સહુ સંધ મનેાહર, દુખિયાના દુખ ભાઈ; ધરમલાભ અહ્વારે કહિયે, શ્રીસત્રની સુખ કાજી, શ્રી. ૩. ઋણી પર સકલ નગર પુરગામ, ઠામેઠામિ સમાજી; ધરમલાભ અજ્ઞારે કહિયે, દિન દિન ચઢતી વાછ, શ્રી, ૪. [જુઓ ઃ—જૈન ઐતિસિક ગુર્જર કાવ્ય સંચય પૃ. ૬૦-૬૧]
*
રાધનપુર ઉમાસી રહ્યા, દુર્દ ગણધર ભેલાજી, વેલાળ, ઐવિ પુણ્યઈ પામિઈજી-૨૭ તિહ્વા અકરિ ગુરુ તેડિયા, હીર વદીનઈ હાલ્યાજી; [વિજયસેનસૂરિ દ્વિતીય નિર્વાણુ રાસ ઐતિહાર્દસષ્ઠ ગુર્જર કાવ્યસંચય પૃ−૧૬૮ ]
[ ૧૩ ]
[ આજથી ૨૫ વસ અગાઉ રાધનપુરમાં પૂ. ૫'. ભકિતવિજયજી, હાલમાં આચાય શ્રી વિજયભદ્રસૂરિજીની પ્રેરણાથી શાસનરાગી રાધનપુરના શ્રાવત શ્રાવકાએ રથયાત્રાને પ્રસંગ યોજેલે. તે પ્રસંગનું વર્ણનાત્મક ગીત મળી આવેલ છે. તે શ્રાવક્રાની કરી રૂપ અને તે સમયના ભકિતભાવ ધ્રુવા હતા તેની ઝાંખી કરાવે છે. વિક્રમ સંવત ૧૮૭૫, કારતક વિદે પંચમી શુક્રવાર કડી-૭૭]
૨૪૦ ]
"Aho Shrut Gyanam"

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366