________________
[ ૪૦૧ ] सं । १७६९ वदि २ गुरौ राधनपुरे धणासा अमराके । श्री શાંતિનાથ વિં I તપ શ્રી જ્ઞાનવમમિ છે
સં. ૧૭૬૮ ના વિશાખ વદ ૨ ] ને ગુરુવારે રાધનપુરમાં ધન અને શા. અમરાએ શ્રી શાંતિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગીય શ્રીશાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૪૦૨ ] सं. १७६९ वर्षे राधिनपुर वा । बाई कसलाकेन श्रीमहावीरस्वामि का. प्र. तपागच्छे म । श्रीशांतिविमलसूरिभिः ॥
સં. ૧૭૬લ્મ રાધનપુરના રહેવાસી બાઈ કસલાએ શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભ૦ શ્રી શાંતિવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી.
_ { ૨૭૬૨ વર્ષે રાધનપુર વી | ચારું સંતુર . . . . શ્રી नमिनाथ बिं । का. प्रति. तपागच्छे भ । श्रीज्ञानविमलमूरिभिः ॥
સં. ૧૭૬૯માં રાધનપુરના રહેવાસી બાઈ કસ્તૂરાએ શ્રીનેમિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય ભટ્ટારક શ્રી જ્ઞાનવિમલસૂરિએ પ્રતિષ્ઠા કરી
૪૦૧. ભાની પિળમાં આવેલા શ્રી શાંતિનાથ ભવના મંદિરમાંની ધાતુની એકલમતિ પર લેખ.
૪૦૨. અખી ડોસીની પિાળમાં આવેલા નાના શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાંની ધાતુની એકલમૂર્તિ પર લેખ.
૪૦૩. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભગ્ના મંદિરમાંની ધાતુની ત્રણતીથી' પર લેખ.
"Aho Shrut Gyanam"
[ ૧૮૫