________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| “ભાઈ ! તારું રૂપ તો ભગવાન સ્વરૂપ છે ને..! પરમાત્મસ્વરૂપ તું છો. જિનસ્વરૂપ જ આત્મા છે. વીતરાગ અકષાયમૂર્તિ જ આત્મા છે. તેને પરમપારિણામિકભાવ કહો કે એકરૂપભાવ કહો, અહીં તેને શુદ્ધભાવ કહેવામાં આવે છે. તેનાથી જીવાદિ સાત બાહ્યતત્ત્વો ભિન્ન છે. નિમિત્ત આદિ તો ભિન્ન છે જ પણ રાગાદિ અશુદ્ધભાવ છે તે બહિર્તત્વ છે અને પૂર્ણ સ્વરૂપના આશ્રયે જે વીતરાગી પર્યાય ઉત્પન્ન થઈ તે પણ પર્યાય હોવાથી બહિર્તત્વ છે ને બહિર્તત્વ છે તે હેય છે.”
–શ્રી “પરમાગમસાર” |૨૬૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com