________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર: ગાથા ૮૮ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત સંસ્કૃત ટીકા [ ૫૨માર્થ-પ્રતિક્રમણ અધિકાર]
चत्ता अगुत्तिभावं तिगुत्तिगुत्तो हवेइ जो साहू । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।। ८८ ।। त्यक्त्वा अगुप्तिभावं त्रिगुप्तिगुप्तो भवेद्यः साधुः ।
स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात् ।। ८८ ।।
त्रिगुप्तिगुप्तलक्षणपरमतपोधनस्य निश्चयचारित्राख्यानमेतत्।
यः परमतपश्चरणसरःसरसिरुहाकरचंडचंडरश्मिरत्यासन्नभव्यो मुनीश्वरः बाह्यप्रपंचरूपम् अगुप्तिभावं त्यक्त्वा त्रिगुप्तिगुप्तनिर्विकल्पपरमसमाधिलक्षणलक्षितम् अत्यपूर्वमात्मानं ध्यायति, यस्मात् प्रतिक्रमणमयः परमसंयमी अत एव स च निश्चयप्रतिक्रमणस्वरूपो भवतीति ।
ગુજરાતી અનુવાદ :
જે સાધુ છોડી અણુતિભાવ ત્રિગુસિગુપ્તપણે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૮.
અન્વયાર્થ:[ ય: સાધુ: ] જે સાધુ [ અનુન્નિમાવું] અગ્રુતિભાવ [ત્યવત્ત્તા ] તજીને [ત્રિમુસિJH: મવેત્] ત્રિગુતિગુપ્ત રહે છે, [સ: ] તે (સાધુ ) [ પ્રતિમમ્ ] પ્રતિક્રમણ [ઉઘ્યતે] કહેવાય છે, [યસ્માત્] કારણ કે તે [પ્રતિભ્રમણમય: ભવેત્] પ્રતિક્રમણમય છે.
ટીકા:ત્રિગુતિગુપ્તપણું (-ત્રણ ગુપ્તિ વડે ગુપ્તપણું) જેનું લક્ષણ છે એવા પરમ તપોધનને નિશ્ચયચારિત્ર હોવાનું આ કથન છે.
૫૨મ તપશ્ચરણરૂપી સરોવરના કમળસમૂહ માટે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિ-આસન્નભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિભાવ તજીને, ત્રિગુતિગુપ્તનિર્વિકલ્પ-૫૨મસમાધિલક્ષણથી લક્ષિત અતિ-અપૂર્વ આત્માને ધ્યાવે છે, તે મુનીશ્વર પ્રતિક્રમણમય પરમસંયમી હોવાથી જ નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com