________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયની
નિર્મળપર્યાય
સમ્યગ્દર્શન-જ્ઞાન
“ એક જે ચારિત્રની પર્યાય છે તેને રત્નત્રય કહ્યું છે તો તેનું ફળ જે કેવળજ્ઞાનપર્યાય તે મહારત્ન છે અને જ્ઞાનગુણની એક સમયની તે પર્યાય તે મહારત્ન છે તો તેવી અનંત અનંત પર્યાયનો ધરનાર જ્ઞાનગુણ તે મહારત્ન છે. એવા જ્ઞાન-આનંદ આદિ અનંતા ગુણોરૂપ મહામહા રત્નોનો ધરનાર આત્મદ્રવ્ય એ તો મહા રત્નોથી ભરેલો સાગર છે. એના મહિમાનું શું કહેવું? અહો ! એનો મહિમા વચનાતીત છે. એ અપાર અપાર મહિમા અનુભવગમ્ય જ છે. આવા સ્વભાવનો વિશ્વાસ ને ષ્ટિ કરે તો ખબર પડે. ”
-શ્રી
‘ પરમાગમસાર ' ૨૯૫
Please inform us of any errors on rajesh@Atma Dharma.com