________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કચ્છી વાણીજો વીરડા/હરિદાસ કે. ઠક્કર પિંઢ જિતરા પાણી ગિની, ગે૨ે સે' તુ ગાર, નખી તળા ન ગારાજે, તું પન્ને સંભાર, પેાતાની જરૂરિયાત પૂરતું પાણી લઈ, ગળા પડે તું ગાળી લે. નદી-તળાવ ગાળવાની વાત કીક નહિ, તું પાતાના પૂરતું સંભાળી લે. ૦ રામ ચે કાય, રહિમ ચૈ, ચે કાય જીદ્દ મહાવીર, ફ્રુટ ઘટમે વેઆપે 'હરિ', ઈ હિકડો જ પ્રભુ તે પીર.
ત
૦ 'જરી વર્ણ સપ ભેરી ત મિરું!તિ નષ્ટજો આધર, જ થઈ સપનું ધાર ત ઇનમે', 'વર ખનાંમાં પિઢજો ઘર. (સાપને શ્રમુક મુદતે નવી કાંચળી આવે છે ત્યારે એ પાતાની જૂની કાંચળી ઉતારી મૂકે છે એ
૧૨ ]
દ
સાપની કાંચળી) જ્યારે સાપ સ`ગાથે હતી ત્યારે સૌ એને આદર કરતાં હતાં, પણ એ સાપથી જુદી થઈ ત્યારે એમાં ઉંદરાએ પોતાનું ઘર બનાવ્યું. સાશિ એ જ કે મહાન વ્યક્તિ સાથે રહેલ સામાન્ય વ્યક્તિ (પતિઘેર રહેલ સ્ત્રી) પણ વધુ આદર મેળવે છે, પરંતુ એ (સામાન્ય વ્યક્તિ) માનથી ભ્રમિત થઈ મહાન વ્યક્તિથી જુદી પડે છે ત્યારે એના અસ્તિત્વને કોઈ પૂછતું જ નથી.
ધાસ્તી તાં એડી કિજે ક જીં ખિર ને પાણી; ‘હરિ’હિકાઈસે’ ભિરી વિને, જુધાઈ સકે ન ક્રાય જાણી. જેમ દૂધ તે જાય અને
દોસ્તી તા એવી કરવી જેઈએ કે પાણી કે જે એક થઈને સાથે ભળી જુદાઈ કઈ જાણી ન શકે.
ધાસ્તી ત! એડી કિજે કે જીં ખિર ને પાણી, તપ અચે ત પાણી ભરે ને ‘હરિ’ ખિર પણ 3 ઉફાણી. દેસ્તી એવી કરવી જોઇએ કે જેવી દોસ્તી દૂધ અને પાણીની છે, કેમકે દૂધને ગરમ કરીએ ત્યારે એમાં રહેલું પાણી કહે કે મારા મિત્રતે-દૂધને આંચ આવવા નહિ દઉ', ભલે તું બળી જઉં, મારી વરાળ થઈ જાય તેા વળી દૂધ પણ મિત્રની ભાવના જાણી એવા જ પ્રતિભાવ વ્યક્ત કરે કે મારા મિત્રની પહેલાં (એને બચાવવા) હુ' જ ઊભરાઈ જઈને અગ્નિમાં પ', પણ મારા મિત્રને કષ્ટ પડવા ન દઉ', ખરી દેતી તા એવી જ હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાઈ રામ કહે, ફાઈ રહીમ કહે, ક્રેઈ બુદ્ધ કહે, સઈ મહાવીર કહે, પણ ઘટ-ઘટમાં પાપેલે ઈશ્વર તા એક જ છે, એને પ્રભુ કહે કે પીર કહે. • ૫ખી ચેતા માડુએ કે : ભલે' ન વળે અઇ સુગ્નુ; પણ મડ' કે ન કંપે, જે' મથે અસાંજો વેણુ, પક્ષી માણસને કહે છે કે તમારામાં ધર્મભાવના ન હાય તો ખેર, ભલે તમે ચણ ન નાખેા, પણ ક્રમસે ક્રમ કુદરતે ઉગાડેલાં ઝાડ તે ન જ કાપે કે જેના માથે અમારું બેસવાનુ' સ્થાન છે. ૦ ભાવર મિૐ હિકડા થઈ, હલેા હિલી-મિલીને, ‘હરિ’વસંત મારે જિયણમેં', જ જિયા ખલી
ખિલીને, બાંધવા સહુ એક થઈ હળીમળીને યાલા, હસી હસીને જીવે તે જીવનમાં જરૂર વસત મહેરશે જ. • જનની જગૢ તે જ્ઞાની ભક્ત સુર વીર ને દાતાર, સિહુ જેડા ‘હરિ' મા જ ભલા, જેકે મિલે પુરા પ્યાર. હું અનની! તું એવાં સતાન જણ કે જે જ્ઞાની ભક્ત શૂરવીર કે દાતાર હાય અને એવા-સંધિજિયું. ગાલિયુ થિયે જેવાં તા એ જ સંતાન સારાં કે જેને પૂરતા ખાર મળી શકે.
॰ ન ચપ સુરે, ન જિભ હલે, ‘હરિ’સરવા થિંગે ન ત; અખયે તે, જુવે હેત ભરૈયા મન.
ખરા સ્નેહની વાતા તા આંખથી જ આંખ દ્વારા જ થાય, એમાં હાઠ ન હાલે ને જીસ ન ચાલે, વળી કાન પણ સાબદા ન થાય, માત્ર ખેતી નજરથી જ હૈયાની વાત જણાઈ જાય.
• ભારત માત્ત ભાંડરુ લેાંતા હિલી મેત્રીને; ‘રિ’સુખ–ડુ ખમે' ભેરા રજી, જિયાંતા ખિલી ખીલને. [અનુસ ́ધાન પા, ૧૪ મે] -
[ પથિક-દીપાસવાંક
૧૯૮૯/એકટા. નવે.
For Private and Personal Use Only