Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દલપતરામ ભગવાનજી શુકનની પુત્રી સાથે થયાં. આનાથી પશુ રાષ્ટ્રભક્ત છેલભાઈ મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ વગેરેના નિકટના સંપર્કમાં આવ્યા. સાથે સાથે સૌરાષ્ટ્રના જવાહર ગણાતા ક્રાંતિકારી વજુભાઈ શુકલ અને કકલમાઈ કાઠારી વગેરે સાથે ક્રાંતિવીર છેૠભાઈના સપ અને સંબધા કનિષ્ઠ અન્યા તથા ક્રાંતિકારી સ'ધ માટે છેલભાઇનુ માનસપરિવતન પણ થયું. બ્રિટિશ હકૂમત સામે ઉબ્રાડી ભગાવત બાદ રાષ્ટ્રભક્ત છેલભાઈ રાજકોટના પ્રતિહાસ-પ્રસિદ્ધ સત્યાગ્રહ થતાં એમાં કૂદી પડ્યા. આ સત્યાગ્રહ-સમયે ગાંધીજીએ એકવીસ દિવસના અનશન પણ કર્યા' હતાં; ઉગ્ર રાષ્ટ્રભક્ત છેલભાઈએ ત્યારે મહાતમા ગોંધીજીને નિજ ાત સંપૂર્ણ રીતે સમર્પિત કરતી, વિઠ્ઠલગઢ-સત્યાગ્રહ થતાં એને છેલભાઈએ દોરવણી આપી, લાઠીચાર્જથી ઘવાયેલાઓની પાતે જાતે સેવાચાકરી કરી. આ દરમ્યાન બ્રિટેશ કાતર ખેરીથી રાષ્ટ્રના લાડીલા સદાર વલ્લભભાઈ પટેલ પર ખૂની હુમન્નાનું ભાવનગર ખાતે પ્રજાપરિયાના અધિવેશન પ્રસંગે કાવતરું રયાયું. રાષ્ટ્રના સદ્દનસીબે સરદારશ્રી બચી ગયા. સમગ્ર ભારતવષ માં હાહાકર થઈ ગયા, ગાંધીજી જવાહર રાજેન્દ્રબાજી તે મહાદેવાઈ દેસાઈ-સહિત રજ્જૂતા નેતાએ! અને રાષ્ટ્રની જનતા ખળભળી ઊઠયું. આવા રાષ્ટ્રિય વિપત્તિના સમયે રાષ્ટ્રિય નેતાઓએ આ કાવતરાખોરે તે પકડીનશિયત કરવા રાષ્ટ્રભક્ત છેલભાઈ માટેની બુલંદ પ્રજાકીય માંગ ઉઠાવી. આ સમયે બ્રિટિશ સરકારને પ્રાળ જનમત પાસે મૃકવું પાડ્યુ. અને છેલભાઈએ આ કાવતરાની પકિાણ કર્યાં તથા નશિયત કરી, આનાથી ગાંધીજી સરદારશ્રી અને નેતાઓ પ્રમુન્ત થયા તથા સમગ્ર ભારતવર્ષમાં રાષ્ટ્રભક્ત છેલભાઈની પ્રશંસા થઈ. સરદારશ્રીએ છેલભાઈને “રાષ્ટ્રવીર’” એવું પ્રજાકીય બિરુદ આપ્યું.. હવે આઝાદીના ઉષ:કાળનું ટાણું' આવી રહ્યું હતું. ખેતાળીસની ક્રાંતિ વખતે છેલભાઈની રાષ્ટ્રિય કાર્યકર અને નેતાગ્યે પ્રત્યેની સહાનુભૂતિ તથા અતરંગ ધનિષ્ઠ સંબંધે, નેતાજી સુભાષ બધું શૈલેશભાયુ સાથેના છેલભાઈના કુટુંબવત્ સબંધે અને નેતાજી સુભાષ જ્યારે ભારતવષ માંથી અંતર્ધાન થયા ત્યારે છેલભાઇ અને નેતાજી સુભાલના બંધુ સાથેના અંગત સૌંપર્કને કારણે બ્રિટિશ હુકૂમત છેલભાઈ કણાની જેમ ખૂંચવા લાગ્યા હતા, ત્યાં તા આઝાદીને ઉકાળ આવી પણ યેા. જૂનાગઢના નવાબ પાકિસ્તાનમાં ભળી જતાં છેલભાઇએ જૂનાગઢના નવાબને સત્ય સમજાવવાને નિષ્ફળ છતાં રાષ્ટ્રભક્તિપૂર્ણ પ્રયાસ કર્યાં, ભવી વ્યાકુલ અને હિંજરત કરવા સુધી ત્રસ્ત બાબરિયાવાડની જનતાની વહારે ભાવનગર રાજ્યનું શસ્ત્રધારી દળ લઇને હેલભાઈ સરહદે પહેાંચી ગયા અને વીર છેલભાઈને જોઇને જનતામાં પ્રાણસમાર થયા તથા હિંમત આવી ગઈ, વડોદ૫તા ગાયકવાડને પણ રાષ્ટ્રભક્તિપૂર્ણ સલાહ આપી રાષ્ટ્રકવ્ય અજાગ્યું. આવા અસાધારણ અને તીય ત્રણ મહાન ઇતિહાસ-કવ્ય બજાવનાર રાષ્ટ્રવીર છેલભાઈ ક્રાંતિ પણ હતા. જે વખતે રાષ્ટ્રિય મુક્તસગ્રામ લડાતા હતા ત્યારે સ્વાત ંત્ર્ય સ્વાધીનતા અને સ્વરાજયની આઝાદી પ્રાપ્ત કર્યાં બાદની દૃષ્ટિ તેમ ચિ ́તન અને સ્પષ્ટતા વિશે ભટ્ટ જ એછી આછી પાતળો સમજ હતી એવુ' દેશના ધેટલાક દષ્ટિવંતો વિચારતા હતા તેએામાં રાષ્ટ્રવીર છેલભાઈ પણ હતા. છેલભાઇએ કહ્યું હતુ કે “આપણે દેશ રવતંત્ર થાય એ જ ાસ નથી, સ્વાધીનતાનાં સુફળ કેટલાંક લેાકેા જ ભેગવે તે સામાન્ય આમ સમુદાય વચિત રહે અને પૂર્ણ સ્ત્રતતંત્રતા ન કહેવાય; એવા સુરાજ્યનું નિર્માણુ થવુ જોઇએ કે જેમાં તળિયાનાં ગરીબ લોકોના ઉદ્ધાર થાય, ગરીમાને અન્યાય તેમ લૂટકટ અને સર્વ પ્રકારની અસામાજિક ડાકુગીરીનું અસ્તિત્વ જ ન ય. આપણે સૌએ આવા ભદ્ર રાષ્ટ્રનું નિર્માણ કરવાનું બાકી છે,’ ૨૮ ] ૧૯૮૯ ઑકટો.-નવે. For Private and Personal Use Only [નુસંધાન વા. ૨૫ નીચે [પથિક-દીપોત્સવાંક

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85