Book Title: Pathik 1989 Vol 29 Ank 01 02
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતું. રસ્તા, પાણીના ફુવારા, તળાવ કુંવા વગેરે વગેરે બધાં સાઈનિક સુવિધાઓનાં સાધન હતાં.’ ઉપર્યુક્ત રીતે જોતાં પ્રાચીન સમયમાં નગર-આયેાજન વ્યવસ્થિત હતું. આજના જેવાં વિશાળ શહેર ન હતાં, પરંતુ મધ્યમ પ્રકારનાં કે નાનાં શહેર જેમાં હતાં, જે નગર તરીકે ઓળખાતાં હતાં. હૂઁક્રમાં, આ સમયે નગરાનાં રાજમાર્ગ નિવાસ્થાન, પાણીતી સગવડ, બહેર કલ્યાણનાં સ્થળ સુયૅાગ્ય સ્થાને હતાં. આ નગર-આયેાજનને કારણે લેકીને કાઈ મુશ્કેલીઓ પડતી ન હતી. વળી નગરાની સખ્યા ઓછી હતી તથા વતીનેા વધારો પણ ખૂબ એ થતા. આધુનિક યુગનાં શહેરી આવા જેવાં ખાસ કંઈ માકણું ન હતાં. પરિણામે મોટા ભાગની વરતી તે ગામડાંઓમાં જ ત્રરાતી. રાજધાનીએ જ મોટે ભાગે નગરાનું સ્થાન ધરાવતી હતી. હકાલીન સમયનાં નગરાનુ વર્ણન હ્યુએનસગે કરેલું જોવા મળે છે. એની નેધપોથીમાં જણાવ્યા મુજબ નગરાની ચારે તરફ દીવાલે કાટ હતા. પૈસાદાર લે એમાં રહેતા. રસ્તા વાંકાચૂકા હતા. રસ્તાની બ ંને બાજુ દુકાનો હતા. કાછિયા માછીમારી, નૃત્ય કરનારા, ઝાડુ વાળનારા નગરથી બડાર રહેના. નગરમાં મેળા ભરાતા, લેક સંગીતકળા અને ચિત્રકળાના શોખીન હતા. રંગવાસે હતા. એમાં વસતે પુત્ર મનાવવામાં આવતા.' આ સમયનાં વારાણસી ગયા નાલંદા કુશીનગર વગેરે મુખ્ય નગરો વિશેની તેધા મળે છે. સાલYાકાલ દરમ્યાન સિદ્ધરાજે સમૃદ્ધિના ઉપયોગ શિલ્પ અને સ્થાપત્ય માટે કર્યાં હતા. રુદ્રમહાલય (સિદ્ધપુર) અને સહસ્ત્રલિ ́ગતું ભવ્ય ક્ષય (પાટણ) ધાન્ય. ભાઈ વઢવાણુ ઝીંઝુવાડા થાન વગેરે શહેરાને ફરતે કિલ્લા બનાવ્યા હતા. કપડવંજ વીરમગામ Ùળકા વગેરેમાં જળરયા બધાવ્યાં હતાં. સાલકી રાજયની રાજધાની અદ્ઘિાટક(પાટણ)માં નગરને ફરતે કાટ હતો. એની પાસે રાણીની વાવ, સહસ્રલિંગ તળાવ અને કાંઠા પર મંદિરે કીર્તિસ્તંભો ઉદ્યાન ધમશાળાઓ તથા પાઠશાળાએ હતા. નગરની યોજના સ્વસ્તિક આકારની અર્થાત્ ચાર મભૂત ગોપુરાવાળા ચેારસ આકારની હતી. નગરના રાજમા હારબ`ધ હતા તથા મેટાં મકાનેથી શોભના. આમાં લક્ષાધિતિએ તમા કરાધિપતિઓની વિશાળ હવેલીઓ પણ હતી. આખા નગરમાં અસ'પત્તિ વિદ્યાસ...પત્તિ અને કલાસપત્તિના સમન્વય સ્પષ્ટ રીતે દેખાઇ આવતા હતા. મુઘલ સમય દરમ્યાન મુસ્લિમ શાસકએ જૂનાં નગર સુધાર્યા તથા કેટલાંક નાં નગર વસાવ્યાં. મુસ્લિમ રાજાએાના મોટા ભાગના વગ નગરપ્રેમી હતા, પરંતુ એએએ નગર-આયેાજનની સુવિધાઓ લેક્સ માટે ખાસ બનાવી ન હતી, એએ ફક્ત પોતાનાં સુખસુવિધા એને જ ધ્યાનમાં રાખતા હતા. કેન્દ્રસ્થાને સુખસુવિધાઓ ધ્યાનમાં રાખતા હેવાથી મુસ્લિમ શાસકો વૈજ્ઞાનિક રીતે નગર-આયાજન ન કરી ક!, નગરને ફરતે રક્ષગ માટે કિલ્લા હતા, જેમાં રાજા અને એને અધિકારી નિવાસ કરતા હતા. દિલ્હી અને આગ્રાના કિલાએ પરથી આ બાબત સ્પષ્ટ જષ્ણુાય છે. આ બધુ કરવાના મુખ્ય ઉદ્દેશ શાકીય હતેા. મુસ્લિમ શાસકે.માં નગર-માયાજની આધારભૂત અભાવ હતા, જેને કારણે કેઈ જીવત નગર ન બન્યાં. મુઘલ સમય દરધ્યાન ભારતવર્ષમાં નગર-આયાજનની કેટલીક બાબતો ધ્યાનમાં લેવાઈ હતી; જેમકે એ સમયના રાજાશ્મેત શિલ્પ અને સ્થાપત્યમાં વિશેષ રસ હતા, જે આજે પશુ મેાજૂદ છે એના પરથી જાણી શકાય છે, ઉત્તર ભારતવર્ષમાં આ વિશેષ જોવા મળે છે. આ સમય દરમ્યાન મહેલે કિલા તથા મકબરા બન્યા હતા. આ રીતે ધરતષમાં હિંદુ મુસ્લિમ અને સાથે પર્શિયન કક્ષ,ના ૩૨ ] ૧૯૮૯ / ટો-નવે, [ પથિકની પાત્સનાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85