________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ બાકટ પાલ અને પ્રદેશના રાજાઓ એમની ધજાની સુખાકારીની વિરુદ્ધ ઘણા વેર નાખ્યા હતા. પ્રજા અધમ રીતે જીવી રહી હતી. રાજાએ રાજયને બધે પસે પિતાનાં મેજરીખ પાછળ ખર્ચતા, રાજ્યના હિતને અવગણતા. રાજ્યના અધિકારીઓ અનેક રીતે પ્રજાને કનડતા હતા, તે ધીરે ધીરે દાદાના કાયથી પ્રજામાં જાગૃતિ આવી. મુંબઈમાં પ્રજામંડળની સ્થાપના થઈ એમાં વતમાનપત્રોએ સારો ભાગ ભજવ્યું. મથુરદાસ ગાંધી એના અગ્રગણા કાર્યકર રહા. અનેક વર્ષો યાદ ઘણા સંઘર્ષ પછી પ્રજાને વિજય થશે. રાજાઓને પ્રજા આગળ નમવું પડયું. પ્રજામંડળે પિતાની સર્વ માગણીએ રાજા પાસે કબૂલ કરાવી. આને ધાણે મે પલે વાડાસિનેરમાં ૫. છે ત્યાંના રાજાએ ઘણું અમાનુષીય કરવેરા પ્રજા પર નાખ્યા હતા. એમણે પ્રજાને મન ફાવે તેમ લુંટવા
માંડી હતી. વાસિનેરના નવાબને નાટકને શેખ ગજબને છે. પ્રજા પાસે બળજબરીથી સિદ્ધિ લેવડાવ. પ્રજા રાજાના આવા ત્રાસથી કંટાળી ગઈ હતી. પ્રજાના પ્રતિનિધિઓને મન ફાવે તેમ રંજાડતા. પ્રજાએ મયુરાસ ગાંધી પાસે ફરિયાદ કરી. મથુરદાસે જ્યની હદમાં દાખલ ન થવું તથા વાડાસિનોર
ઠી તાલ ચાલ્યા જવું વગેરે જતની ધમકી રાજા તરફથી મથુરદાસને મળવા લાગ્ય, મયુરાસે આવી ધમકીઓને ન ગણતાં પ્રજાની સાથે રહી રાજા સામે સંઘર્ષ આદર્યો. આખરે પ્રજાને વિજય થ, લીરે ધીરે પ્રજા રાજાના ત્રાસમાંથી મુક્ત થવા માંડી.
એમને બૈષ્ણવ ધર્મમાં ખૂબ શ્રદ્ધા હતી. એઓ ધમેં કષ્ણવ અને કર્મ હિંદુ હતા. એ ભારતવર્ષની એકતામાં માનતા. જેલવાસ દરમ્યાન એમણે પિતાનું નિત્યકર્મ ચાલુ રાખ્યું હતું. અને વાર એમણે જેલવાસ ભોગવ્યું હતું. જેલવાસ દરમ્યાન એમને પેશાબનું દર્દ થયું હતું. આ દદથી એ અનેક વાર હેરાન થયા હતા. છેવટે આ દઈને લીધે (તા. ૬-૪-૫૩) એમને સ્વર્ગવાસ કર્યો, ' એમણે પિતાનું સમસ્ત જીવન ભારતવર્ષની આઝાદી મેળવવામાં ખચી નાખ્યું હતું. આઝાદીના દિનમાં એમણે માસાને કેન્દ્રમાં રાખેલું. એમણે મેડાસામાં બ્રધરહુડ લાઇબ્રેરી, મહિલા મંદિર, મોડાસા કેળવણી મંડળ વગેરે સ્થાપ્યાં અને પગભર બનાવ્યાં. સમગ્ર દેશનમાં એમને મુસલમાને સાથે સારો મળે હતો. એમણે હિંદુ-મુસ્લિમના ભેદ મટાડવા ઘણા પ્રયત્ન કર્યા હતા... [મનુંસંધાન ૫. ૨૮ નું ચાલુ.
ગઈ સદીના ગુજરાતના ઇતિહાસમાં પોતાનાં આવાં ત્રણ મહાન વિરલા ઈતિહાસભ્યો દ્વારા જનસેવા કરનાર છેલભાઈ અક “મહા માનવ' તરીકે મહી ઉચેરા માનવ હતા. જનતા એમનામાં માનવેતર દેવવનું આરોપણ કરતી, એમનામાં “ચમકારક દેવી શક્તિનું આરોપણ કરતા. એમના માનવતાયુક્ત અને ધમ વક્ત આચરણના કારણે એ લાક-તપસ્વી' અને લેકવી તરીકે લેલકથા કિસાહિત્ય અને લેકકવતામાં પ્રસ્થાપિત થઈ ગયા હતા. અઓ “શિવરૂપ જતિ” “ભગવાન પરશુરામને અવતાર' વગેરે કહેવાવા, એમને દવા સહાય છે એમ મનાતું. હિન્દુઆ એમન દેવ તરીકે “શરા- તેમ કે “જેવો જોગ દર” તરીકે, તે મુસ્લિમે એમને પાક પીર કે ખુદાઈ આહવા તારી માનતા. માકવિતામાં એ મન મા બેડલના, દેવા આશાપુરાની અને જગદીશ્વરના તથા જામવલા દાતાર અને સાંજ ગમનથાના સહાય છે અને કહેવાતું હતું.
જનતાના હદયમા લાયસાહત્યમા, લેકકથાઓ અને લોકકવિ દ્વારા દેવતાઈ .લેખાય નીમલાઇ માનવતા અને દૈવી ગુણેથી વિભૂષિત હતા એટલે લેપતામાં છેલભાઈ માલો રાજા તરીકે પ્રસ્થાપિત થયા, નર ધારે તે નાસવર્ણ થઈ છે એ કહેવત છે લાગે છે. જી હતી.
છે. આ કેલેજ, ઉપલેટા- જ
For Private and Personal Use Only