________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરખેજના શ્રી શિવરામ શુકેલ
ગુજરાતના એક પ્રકાણ્ડ પતિ]
પ્રા. રસિકલાલ ચિ. ત્રિપાઠી
સામવેદના પ્રખર પતિ ચિરામ શુકલ કાંના હતા, કઈ જ્ઞાતિના હતા, કયારે થઈ ગયા, એ પ્રશ્નોના ઉત્તર ‘કૃર્ત્યાચ’તામણિ' નામક એમના જ યેલા ગાભિલ ગૃહ્યસૂત્રના ભાષ્યમાંના એ શ્લેાકામાં જણાવ્યા પ્રમાણે શક ૧૫૬૨ (સ. ૧૬૯૭)ના શ્રાવણુ વધે જન્માષ્ટમી અને ગુરુવારે વિશ્રામ શુકલના પુત્ર શિવરામે ‘કૃત્યચિ’તામણિ' પ્રથની રચના કરી, એ છે.
આ ઉપરથી સમજાય છે કે આજથી લગભગ ત્રણુસા વ પૂર્વે વિક્રમાબ્દ ૧૬૯૭માં શ્રી શિવરામ શુકલ હયાત હતા. એ સમયે અકબરના પોત્ર શાહજહાં દિલ્હીની ગાદી ઉપર વિરાજમાન હતા ત્યારે શિવરામના જન્મ વિત્ર કિંમત ત્યાં થયા, પરંતુ એમના દેહોત્સર્ગ કયારે થયા એ કહી શકાય એવું નથી,
પરંતુ નર્મદાતટે શુકલતીર્થમાં વસતા સામવેદના અભ્યાસી, શ્રીમાળી જ્ઞાતિના શ્રી ગૌરીશ'કર ઓઝાએ શિવરામ (વશે જે માહિતી આપી છે તેના સાર આ પ્રમાણે છેઃ ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના સરખેજ ગામમાં રહેતા માઢ ચતુર્વેદી બ્રાહ્મણુ શ્રી વિશ્રામ શુકલને ત્યાં શિવરામના જન્મ થયેલા. કહે છે કે બાલ્યાવસ્થામાં આ મૂઢ બુદ્ધિના હતા ને તેવી લાંબુ ભણી શકયા ન હતા, પરંતુ શિવરામને માતા બઠામાં ભારે શ્રદ્ધા હતી; આ વાત એમડ઼ે એમના ‘સમાધિના' નામે ગ્રન્થના મંગલ શ્લોકમાં ટકાના ફરતી વન્દના ઉપરથી પણ પ્રમાણિત થાય છે; જેમકે “પિતા વિશ્રામ, ગશુપતિ અને જગન્માતા બેંકોને પ્રણામ કરી'' કડે છે. શિવરામની પત્ની જન્માન્ય હતી, પરંતુ માતાજીની કૃપાવી એ અન્થાપા દૂર થયા હતા .
કશે. કરારની ધત્તા કશે નાચી એક દંતકથા પણ પ્રચલિત છે :
વિરામના ભક્તની પ્રસન્ન થયેલી અંબિકા એક વાર મંત્રન ભિક્ષુના વેશે એમને ઘેર ભિક્ષા માગવા ગયાં. બારણે ઉભેલા મિક્ષુકને જોઈને શિવરામ પોતે ભિક્ષા આપવા બારણું પહેચ્યા. એમને નિણા આપવા તૈયાર ચકલા જોન બક્ષુક કહ્યું : “હું કશું લેવાની ઇચ્છાથી આવ્યો નથી, હું તા તન કે ઇક આવા આવ્યો છુ.'' ારાને સનજી ગયા હું અમના ઈષ્ટદેવા છદ્મવશે આવી છે, તેથી અમણે કહ્યું : 'જવી આપના આજ્ઞા ]” ત્યારે લક્ષુબ કહ્યું: “તારુ મા ઉઘાડ, નારે અમાં ચૂકવું છે!" 'હું તમારા કહ્યા પ્રમાણે કરું છતા અલારે તા આપ ત્રનરૂપ બારણુ કર્યું છે તેવા ખાપ કહ્યું છે તમ કરું તા આ સહાયા-વરુદ્ધ ચાય, માટે કાઈ બીજી આજ્ઞા કરો!” જગદંબાએ કહ્યું : “એમ હૈય તા તારા હુથળા પહાળા કર, હું ત્યાં ઘૂસ, તેવા અ હાથ તું જે લખાય ત યાચંદ્રદેવાકરી
ટકી રહેશે !' આમ કહીને માતાજી અતવાન થવાં !
આ બનાવ પછી શિવરામ ‘કૃત્યાયતાણું' વગેરે અનેક ગ્રન્થ રચ્યા, પશુ ત્યારબાદ પેાતાના ગ્રન્થાનુ પ્રામાણ્ય (વાળા પાસે સદ્ધ કરાવવા એ પેતાના ગ્રન્થ લઇને વારાણુસી ગયા ને ત્યાંના વિદ્વાનો સમક્ષ અમણુ પાતાના અન્ય રજૂ કર્યાં, પશુ અન્થામા ત પ્રમાણેલી વિદ્વત્તાથી ઈર્ષ્યાવંશ થયેલા કાણાના પડતાએ કહ્યું: “તારા થી અમારી સમક્ષ શા માટે રજૂ કરે છે? જા, એમને અગ્નિને સ્વાધીન કર! અમા હામ્યા પછી પણ જો એ બળશે નદ્ધિ તે જ અમે એ ગ્રન્થાન પ્રમાણુ માનીશું !' એમ કહેવાય છે કે એ પછી શવરામે ગાંગતીરે માશુકાકાના ઘાટ ઉપર ચિતા [ અનુસંધાન પા. ૧૯ નાચે ]
પથિ–દીપોત્સવાં
૧૯૮૯ **તા.-નવ.
| ૧૭
For Private and Personal Use Only