________________
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
છે. (શ્રી ભટ્ટના છેલ્લા સૂચન અંગે દિનેશચંદ્ર સરકારની ખારવેલના હાથીગુફા અભિલેખની વાચના જોઈ
તેના આધારે નિર્ણય લેવો જોઈએ.) ૨૫. ‘લોગે’ શબ્દ આવશ્યકચૂર્ણિના પ્રમાણને ધ્યાનમાં લઈએ તો કદાચ મૂળમાં ન પણ હોય. ૨૬. પ્રચલિત “સાહુણ” મહારાષ્ટ્ર પ્રાકૃત અનુસાર બની ગયું છે. મૂળમાં અર્ધમાગધી “સાધૂનાં અનુસાર હોવું
ઘટે. ૨૭. પvયસુત્તારૂં, પ્રથમ ભાગ, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૭, સંત પુણ્યવિજયમુનિ, મુંબઈ
૧૯૮૪, પૃ. ૩૦૭. ૨૮.પફઇથયુત્તારું ભાગ ૨, પૃ. ૮૨. પ્રસ્તુત ગાથા એ જ ગ્રંથમાં અભયદેવસૂરિના આરાધનાપ્રકરણ (પ્રાયઃ
ઈસ્વી ૧૦૭૫)માં પણ ગાથા ક્રમાંક ૭૮ રૂપે મળે છે. ૨૯. જુઓ પvયમુત્તારૂં ભાગ ૨, પૃ. ૨૩૦-૩૧. ૩૦. જુઓ મારો અંગ્રેજીમાં લેખ; “The Earliest Portions of Dasavaikalika-sura”, Researches
in Indian and Buddhist Philosophy, Ed. Ram Karan Sharma, Delhi 1993, pp. 179. 193.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org