________________
કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ ખરતરવસહી ગીત'
૩૧૫
ટિપ્પણો :
૧. સં. મધુસૂદન ઢાંકી, “કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી ગીત,” Aspects of Jainology Vol.II
(Pt. Bechardas Doshi Commemoration volume). Eds. M.A. Dhaky and Sagarmal Jain, Varanasi 1987, ગુજરાતી વિભાગ, પૃ. ૧૭૫-૧૭૮. ૨. કવિ દેપાળની કેટલીક અન્ય કૃતિઓ પણ ઉપલબ્ધ છે. એ વિષય પર ચર્ચા મુનિશ્રી ધુરંધરવિજય દ્વારા તાજેતરમાં સંપાદિત થયેલ કૃતિમાં કવિ દેપાલની સત્તરેક જેટલી કૃતિઓની નોંધ છે. (જુઓ ભીમશાહરાસ, અમદાવાદ ૧૯૯૫, પ્રદ્યુમ્નવિજય લિખિત “આમુખ” જેનો આધાર મોહનલાલ દલીચંદ દેસાઈ કૃત જૈન ગૂર્જરકવિઓ પ્રથમ ભાગ હોવાનું ત્યાં નોંધ્યું છે.) આ સિવાય હરિવલ્લભ ભાયાણી અને અગરચંદ નાહટા સંપાદિત પ્રવીન કાવ્ય સંરક, L. D. s. 40, અમદાવાદ ૧૯૭૫, અંતર્ગત પણ દેપાલની ત્રણેક અન્ય કૃતિઓ નોંધાયેલી છે. દેપાલ કવિ ઈસ્વીસનુના ૧૫મા શતકમાં થઈ ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org