________________
સ્વભાવ-સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે
૧૫. મુનિ પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૨૯. ૧૬. શ્રી કુલકર્ણી સાહેબના ઉપરકથિત વિશદ અને વિદ્વત્તાપૂર્ણ લેખ(જુઓ ઉપર ટિપ્પણ ૫)માં બીજા પણ
કેટલાક જૈન-અજૈન ગ્રંથોમાંથી સંદર્ભોચિત ઉદ્ધરણો દીધાં છે.
અનુપૂર્તિ પ્રા. બંસીધર ભટ્ટ તરફથી મને પૂર્તિરૂપે અહીં એક નોંધ મળી છે, જે યથાતથા એમના પત્રમાંથી ઉદ્ધત કરીશ :
“જિતાનિ મૃll નાનાં.....તો સુભાષિત સંગ્રહ(No. 17363માં ફેરફાર સાથે મળે છે, તે અને ઃ રાની...
આવા બધા verses floating છે; અને તેમાંથી આ જૈન વિદ્વાનોએ લીધા છે.
આપે વશ વીનતા... માં પર્વ. ને બદલે V.L વશ અને તે શ્લોક વખfશ તાપ્રવૂડાનાં.... આ પ્રમાણે પણ જાય છે ! આવા verses floating હોય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org