Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
View full book text
________________
૨૭૭
અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ
કુંકૂકાજલ-વન્ન તિહાં નીઝરણ ઝરંતી ઉદયરેખર વીર કલસ શિવાદેઉલ દીસંતી. * ૩૫ હવઈ ચાલ્યા દિગંબરુ એ, કોટડીઅ વિહારો પાતાનઈ પીતલ તણઉ એ, આદિનાથ જોહારુ ભાવસાર ડાહા વિહાર નમુ અજિત જિણેસર ચતુર્મુખ લખપતિ તણુ એ, પૂજઈ જિણવર. ૩૬ ગંગાકુંડિ ગંગદેઉલ જોઈ નઈ જાઉ મહિતી આણ દેવરાજ તણઉ, જિણહર જિન પ્લાઉ ગણપતિ રહિનેમિ દેહરી એ, દોઈ અંબિક પાજ ચિત્તરસાહિ કરાવી એ, કીધું અવિચલ કાજ. ૩૭ ચીજુડા પુનાતણઉણ અંબાઈ પ્રસાદ તે સાંમલસાહઈ ઉધરિઉ એ, ખેત્ર વસંત નાદ પંચમૂરતિ અંબિકતણી એ, નમતાં દુખ નાસઈ ફલ-નાલીઉરે ભેટીઈ એ, સંઘ વિઘન વિણાઈ. ૩૮ હિવ અવલોણા સહિર(સિહર) ચડી સહિસાવન રેખું લાખારામી કણયરી એ સિદ્ધ દેહરી દેખું સામિનપજૂન નમેવિ બેઉ, સિધવણાયગ વખાણ કંચણબલાણઉં જિહાં છઈ એ, પણિ ઠામ ન જાણ. ૩૯ નેમિ ભૂયણિ વલી આવીયા એ પહિરઈ ઇન્દ્રમાલ, ઇન્દ્રમહોછવ દાન દઈ ધજ ચડઈ વિશાલ, હેમકલસ દંડ ઝલહલઈ એ સાજણ વિહાર પૃથ્વીજઈ પ્રાસાદ તલિ ગિરુઉ ગિરનાર. ૪૦ લાખ બહુત્તિરિ પાંચ કોડિ વિસલપુરી વેચી સિદ્ધરાય જેસંગદેવી નિજ કરતિ સંચી વીરાદુર સંઘવી સજાણ શવરાજ પ્રસીધી કલક કલસ ધજ ઠવિય ભૂયણિ જિણિ જસ લીધઉં. એકમના નિતુ સુણઈ એ એહ જિણહર-માલ
તીરથ યાત્રા તણૂઅ ફલ હોઈ વિશાલ. ઇતિ શ્રી ગિરનાર ચેત્ર પરવાડિ સંપૂર્ણ સમાપ્ત ઃ કલ્યાણં ચ |
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378