________________
પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ
૧૦૧
૩૭. આ હકીકત યુ. એન. ત્સાંગ(ચેનચાંગ)ની મુસાફરીની નોંધ વર્ણવતાં પુસ્તકમાં છે. પરંતુ એ પુસ્તક મને
આ પળે પ્રાપ્ત ન હોઈ તેનો ઉલ્લેખ ટાંકી શક્યો નથી. ૩૮. પ્રાચીન નાગાર્જુન માટે “રસસિદ્ધ” કે “માંત્રિક” જેવા શબ્દો બૌદ્ધ સાહિત્યમાં જોવામાં આવતા નથી. ૩૯. સુવર્નયાત્રા પ્રથમ, સિંધી જૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૪૫, સંપા. જિનવિજયમુનિ, મુંબઈ વિ. સં.
૨૦૧૫ | ઈ. સ. ૧૯૫૯, પૃ. ૮૦, પંક્તિ ૧૨-૨૧. ૪૦. અલબત્ત આ વિધાન મધ્યકાલીન સ્રોતોના આધારે મેં કરેલું છે. ૪૧. જુઓ. પ્ર. ચ૦, પૃ. ૩૮, શ્લોક ૨૯૯-૩૦૧
कृतज्ञेन ततस्तेन विमलादेरुपत्यकाम् । गत्वा समृद्धिभाक् चके पादलिमाभिधं पुरम् ॥ अधित्यकायां श्रीवीरप्रतिमाधिष्ठितं पुरा । चैत्यं विधापयामास सिद्धः साहसीश्वरः ॥ गुरुमूर्ति च तत्रैवास्थापयत् तत्र च प्रभुम् । प्रत्यष्ठापयदाहूयार्हद्बिम्बान्यपराण्यपि ।
82. Umakant Premanand Shah, "Madhyakālina Gujarāti Kalā-nāñ Ketalāňka silpo"
(GUJ), Sri Jaina-Satyaprakāśa, year 17, No-l, Ahmedabad, 15.10.51, p. 22, The
Original article had appeared in Hindi in the Jñānodaya, Kāśi, year 3, No-3. ૪૩. એજન. ૪૪. એજન.
84. gzil, M. A. Dhaky, “Architectural data in the Nirvāņkalikā of Pādaliptasūri,"
Sambodhi, Vol. 3, No-1, 1974, p. 11 to 14. ૪૬. “સંગમસૂરિ કૃત ચૈત્ય પરિપાટી” નિગ્રંથ ૩માં પ્રકાશિત થઈ રહી છે. ૪૭. એજન. ૪૮.અનેકાંતનાતાવ, દ્વિતીય ભાગ, સં. એચ. આર. કાપડિયા, Gos, vol. CV, બરોડા ૧૯૪૭,
પૃ. ૨૪૧.
૪૯. આ નાગપુર તે રાજસ્થાનમાં આવેલ વર્તમાન નાગોર શહેર છે.
૫૦. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, મુંબઈ ૧૯૩૩, પૃ. ૨૮૨.
૫૧. થપાનાના વિવરણ, સિંઘી જૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૨૮ સં પં, લાલચંદ્ર ભગવાન દાસ ગાંધી, મુંબઈ
વિસં. ૨૦૦૫ / ઈસ. ૧૯૪૯ પૃ. ૨૩૦. ૫૨. આ સિવાય ઢાંકમાં ઈ. સ.ના ૬-૭મા સૈકામાં મૂકી શકાય એવી બહુ સાધારણ ગુફાઓ છે. અને
વલભીમાં પણ એ જ કાળમાં જિનમંદિર હતું. પણ એથી વિશેષ કોઈ સ્થાનો વિશે હજુ સુધી સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણો મળી આવ્યાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org