Book Title: Mahavirswamino Antim Updesh Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 7
________________ ' તેમના છેવટના ‘ પુજ્જીસન” દરમ્યાન પુણ્યનાં તથા પાપનાં કૂળ વર્ણવતાં ૫૫ અધ્યયને અને ૩૬ અણુપૂછ્યા પ્રશ્નોનું વિવરણ કરીને નિર્વાંગુ પામ્યા. કલ્પલતા ’- કાર જણાવે છે કે એ ૩૬ પ્રશ્નોનું વિવરણ એ જ ‘ ઉત્તરાધ્યયનસૂત્ર ’. જૈન આગમેામાં ‘૩૬ અધ્યયને!' અને ‘ અણપૂછ્યા પ્રશ્નો’ એ મને વિશેષા લાગુ પડે તેવા ખીજે કાઈ ગ્રંથ ન હાવાથી તે માન્યતા સ્વીકારવામાં વાંધે લાગતા નથી. ઘણાં આગમેાની શરૂઆત એવી રીતે થાય છે કે, જંબુસ્વામીએ સુધર્મસ્વામીને પ્રશ્ન પૂછ્યો હોય અને સુધર્મસ્વામી એ પ્રશ્નના જવાળમાં તે આગમ કહી બતાવતા હોય. પરંતુ ઉત્તરાધ્યયનમાં તેવું કાંઈ જણાતું અધ્યયને તે અણુપૂછ્યા પ્રશ્નોનું વિવરણ ' એવું વિશેષણ અધબેસતું આવે છે. અલબત્ત બીજા, સેાળમા અને એગણત્રીસમા અધ્યયનમાં સુધર્મસ્વામીએ જ બુસ્વામીને ઉદ્દેશેલા મનાતા કેટલાક પ્રાસ્તાવિક શદે છે, જેમકે : પરંતુ તે બધું નથી; તેથી તેનાં < શ્રુતમ્ મયાયુમંતૅન મળવતા માઘ્યાતમ્ । કાઈ એ પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હેાય એવું નથી. 4 " આ ઉપરાંત, ‘ઉત્તરાધ્યયન ' નામના જે અ નીકળી શકે તેમ છે, તે ઉપરથી પણ ઉપરની દલીલને ટેકા છે. ‘ ઉત્તરકાંડ,’ ‘ ઉત્તરખંડ,’ ‘ ઉત્તરગ્રંથ,’ મળે > ઉત્તરવલ્લી ' વગેરે પ્રયાગામાં ‘ઉત્તર' શબ્દ ‘પછીનું ’* છેવટનું' એવા અમાં વપરાયા છે. એટલે ‘ ઉત્તરાધ્યયન’ ને અશ્ છેવટનાં અંતિમ અધ્યયને ' થાય. સૂત્ર' શબ્દ તે। જૈન અને બૌદ્ધો " એવે શાસ્ત્રગ્રંથ ' 4 Jain Education International ➖➖ For Private & Personal Use Only 6 www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 322