Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ વિવેચન ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના – વંદનીય –મોહનીય.—આયુષ્ય.—નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ. પ્રત્યેક પ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર, અશુભ, અયશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે એકપણ પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં ૧ દાખલ થાય છે. આયુષ્ય ૧ = મનુષ્પાયુષ્ય. ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય.-મોહનીય—આયુષ્ય.—નામ.- ગોત્ર.- અંતરાય. ૫ ૬ ૨ ૧૦ ૧ ૩૨ ૧ ૫ = ૭૧ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યા ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ ૧ = આ જીવોને ક્ષાયિક સમકિત હોતું નથી. નિયમ ૨ = ઉપશમ સમકિતી જીવો મનુષ્પાયુષ્ય સિવાય ૭૦ પ્રકૃતિઓ બાંધે છે. નિયમ ૩ = ક્ષયોપશય સમકિતી જીવો આયુષ્ય બાંધતી વખતે ૭૧ પ્રકૃતિઓ બાંધે છે. સાતમી નારકીને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન - આ જીવો ભવપ્રત્યયથી ર૧ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુષ્ય ૩, નામ ૧૮. આયુષ્ય ૩ = નરકાય, મનુષ્યાય, દેવાયુ. નામ ૧૮ = પિંડપ્રકૃતિ ૧૨, પ્રત્યેક ૨, સ્થાવર ૪.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90