Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૩૩
કર્મગ્રંથ - ૩ જિનનામ, આહારદ્ધિક – બાંધતા નથી તથા દેવ અને નરક થતાં ન હોવાથી નરક કિક, દેવદ્રિક, વૈક્રિયદ્ધિક- નરકાયુ ને દેવાયુનો બંધ કરતાં નથી.
કુલ ૧૧ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુ ર = નરકાયુ - દેવાયુ નામ ૯ = પિડપ્રકૃતિ ૮ પ્રત્યેક ૧ પિંડપ્રકૃતિ ૮ = નરકદ્ધિક, દેવદિક, વૈક્રિયદ્રિક, આહારકદ્રિક. પ્રત્યેક ૧ = જિનનામ.
ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય –મોહનીય –-આયનામ – ગોત્ર – અંતરાય
૯ ૨ ૨૬ ૨ ૫૮ ૨ ૫ = ૧૦૯ આયુ ૨ = તિર્યંચાયુ, મનુષ્યાયુ. નામ ૫૮ = પિંડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રાસ ૧૦, સ્થાવર ૧૦.
પિંડપ્રકૃતિ ૩૧ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ, ઔદારિક - તૈજસ - કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ-મનુષ્યાનુપર્વો-૨ વિહાયોગતિ
પ્રત્યેક ૭ = પરાઘાત - ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત.
પહેલાં ગુણસ્થાનકના અંતે ૧૩ અથવા ૧૫ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૧૧ = પિંડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૧ સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૬ = એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આત.. સ્થાવર ૪ = સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. આયુ ૨ = તિર્યંચાયુ - મનુષ્યાયુ જાય અથવા ન જાય.
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ અથવા ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના – વેદનીય –મોહનીય.—આયુ- નામ:- ગોત્ર – અંતરાય

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90