Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 86
________________ ૮૧ કર્મગ્રંથ - ૩ ત્રસ - ૯ પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે (૪૪) ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ આદિ ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય- યથાખ્યાત વિના), - ૩ દર્શન - ૬ વેશ્યા - ભવ્ય, અભવ્ય, ૬ સમકિત - સંજ્ઞી, અસંજ્ઞી, આહારી – અણાહારી. યશ નામકર્મ પ્રકૃતિને ૫૯ માર્ગણાવાળા જીવો બાંધે (૪૫) (૪૬) ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન- ૬ સંયમ (યથાખ્યાત વિના) ૩ દર્શન - ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત- સંજ્ઞી, અસંજ્ઞી, આહારી, અણાહારી. સ્થાવર નામકર્મ ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે છે. તિર્યંચગતિ, મનુષ્ય,- દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન - અવિરતિસંયમ - ચક્ષુ, અચકું દર્શન - કૃષ્ણ-નીલ-કાપોત-તેજો વેશ્યા - ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત - સંજ્ઞી, અસંજ્ઞી. - આહારી - અણાહારી. સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ આ ૩ પ્રકૃતિને ૩૯ માર્ગણાવાળા બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ, અચક્ષુ દર્શન, ૧ થી ૩ વેશ્યા, મિથ્યાત્વ, સંજ્ઞી, અસંશી, આહારી, અણાહારી, ભવ્ય, અભવ્ય. (૪૭)

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90