Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૭
કર્મગ્રંથ - ૩ નામ ૧૪ = પિંડપ્રકૃતિ ૧૧, સ્થાવર ૩.
પિડપ્રકૃતિ ૧૧ = નરકગતિ, દેવગતિ, વિકલેન્દ્રિય ૩ જાતિ, વૈક્રિયઆહારક-શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક-દેવાનુપૂર્વી.
સ્થાવર ૩ = સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ.
ઓધે ૧૦૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય–મોહનીય-આયુ.- નામ.- ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૦૫૩ ૨ ૫ = ૧૦૨
નામ પ૩ = પિંડપ્રકૃતિ ૨૮, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૭.
પિંડપ્રકૃતિ ૨૮ = તિર્યંચ - મનુષ્ય ગતિ, એકે. પંચે. જાતિ, ઔદારિક તૈજસ-કાશ્મણ શરીર, ઔદા. અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, ર વિહાયોગતિ.
ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૧ = જિનનામ.
પહેલા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય–મોહનીય.—આયુ.- નામ- ગોત્ર.- અંતરાય
૯ ૨ ૨૬ ૦ પ૨ ૨ ૫ = ૧૦૧. નામ પર = પિંડપ્રકૃતિ ૨૮, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૭. પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ - નામ પ. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ નામ ૫ = પિંડપ્રકૃતિ ૩, પ્રત્યેક ૧, સ્થાવર ૧. પિંડપ્રકૃતિ ૩ = એકેન્દ્રિય જાતિ, છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આત.. સ્થાવર ૧ = સ્થાવર.
બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય આયુ- નામ:- ગોત્ર – અંતરાય
૯ ૨ ૨૪ ૦ ૪૭ ૨ ૫ = ૯૪ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬.

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90