Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
વિવેચન
ચોથા ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના.— દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર. અંતરાય
૫
દ
૧૯
૩૩
૧
૫ = ૭૧
૨
નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. આહારકમિશ્ર કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન :
આ જીવોને એક છઠ્ઠુ ગુણસ્થાનક જ હોય છે. આયુષ્યનો બંધ કરતાં ન હોવાથી છટ્ઠા ગુણસ્થાનકે ૬૨ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.આયુ. નામ.- ગોત્ર.- અંતરાય
૫
૬
૧૧
૩૨
૧
૫ = ૬૨
૭
રે
નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક કાર્પણ કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો ભવપ્રત્યયથી ૮ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુ ૪, નામ ૪ = નરદ્ધિક, આહારદ્વિક. ઓધે ૧૧૨ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના. દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.— નામ.- ગોત્ર.- અંતરાય
૫
૯
૨૬
૬૩
૨
૫
-
૦
નામ ૬૩
ઓધમાંથી ૫ પ્રકૃતિનો અબંધ થાય છે.
નામ ૫ = દેવદ્વિ-વૈક્રિયદ્વિકે-જિનનામ.
૯
૦
૨
૫ = ૧૧૨
પિંડપ્રકૃતિ ૩૫, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦.
પહેલા ગુણસ્થાનકે ૧૦૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.-દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.~ નામ.— ગોત્ર.- અંતરાય
૯
૨૬
૫૮
ર
૫ = ૧૦૭
૬૮
૦
ત્રસ ૧૦, સ્થાવર ૩.
૦
૨
નામ ૫૮ = પિંડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય
૫
૯
૨
૨૪
૪૭
ર
૫ = ૯૪
નામ ૪૭ : પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90