Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 73
________________ વિવેચન ચોથા ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર. અંતરાય ૫ દ ૧૯ ૩૩ ૧ ૫ = ૭૧ ૨ નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. આહારકમિશ્ર કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને એક છઠ્ઠુ ગુણસ્થાનક જ હોય છે. આયુષ્યનો બંધ કરતાં ન હોવાથી છટ્ઠા ગુણસ્થાનકે ૬૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.આયુ. નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૧૧ ૩૨ ૧ ૫ = ૬૨ ૭ રે નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક કાર્પણ કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો ભવપ્રત્યયથી ૮ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુ ૪, નામ ૪ = નરદ્ધિક, આહારદ્વિક. ઓધે ૧૧૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના. દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.— નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨૬ ૬૩ ૨ ૫ - ૦ નામ ૬૩ ઓધમાંથી ૫ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૫ = દેવદ્વિ-વૈક્રિયદ્વિકે-જિનનામ. ૯ ૦ ૨ ૫ = ૧૧૨ પિંડપ્રકૃતિ ૩૫, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પહેલા ગુણસ્થાનકે ૧૦૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.-દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.~ નામ.— ગોત્ર.- અંતરાય ૯ ૨૬ ૫૮ ર ૫ = ૧૦૭ ૬૮ ૦ ત્રસ ૧૦, સ્થાવર ૩. ૦ ૨ નામ ૫૮ = પિંડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૪૭ ર ૫ = ૯૪ નામ ૪૭ : પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90