Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
93
કર્મગ્રંથ - 3
સાસ્વાદન સમકિત, સંજ્ઞી - અસંશી - આહારી (શુકલેશ્યા વિના સમજવી.)
(૧૮) મનુષ્પાયુષ્યનો બંધ ૪૮ માર્ગણાવાળા જીવો કરે છે.
૪ ગતિ, ૫ જાતિ, ૪ કાય (તેલ-વાયુ વિના) ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, (ઉપશમ - મિશ્ર વિના) ૪ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી - આહારી.
(૧૯) દેવાયુષ્યનો બંધ ૪૪ માર્ગણાવાળા જીવો કરે છે.
તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન (કેવળજ્ઞાન વિના), ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય - યથાખ્યાત વિના), ૩ દર્શન (કેવળ દર્શન વિના), ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, (ઉપશમ - મિશ્ર વિના), ૪ સમકિત, સંજ્ઞી, અસંજ્ઞી, આહારી.
(૨૦)
નરકગતિ, નરકાનુપૂર્વી આ બે પ્રકૃતિઓ ૨૯ માર્ગણાવાળા બાંધે છે.
તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચે.જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ સંયમ - ચક્ષુ, અચક્ષુ દર્શન, પહેલી ૩ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સમકિત, સંજ્ઞી – અસંજ્ઞી - આહારી.
(૨૧)
તિર્યંચગતિ, તિર્થયાનુપૂર્વી આ ૨ પ્રકૃતિનો બંધ ૪૫ માર્ગણાવાળા જીવો કરે છે.

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90