Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 47
________________ ૪૨ વિવેચન નામ ૩૪ = પિંડપ્રકૃતિ ૧૫, પ્રત્યેક ૬ ત્રસ ૧૦ સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૫ = દેવગતિ, પંચે. જાતિ, વૈક્રિય-આહારક-તૈજસ-કાર્પણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી - શુભવિહાયોગતિ. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે પ૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. ૯મા ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. ૧૦માં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. કેવળજ્ઞાન - કેવળદર્શન માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: ગુણસ્થાનક ૨ = ૧૩ ને ૧૪ તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે. સામાયિક - છેદોપસ્થાપનીય ચાસ્ત્રિ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણઠાણા ૬ થી ૯ હોય છે. ઓધે બંધમાં ૬૫ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય-મોહનીય. આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૧ ૧ ૩૪ ૧ ૫ = ૬૫ નામ ૩૪ = પિંડપ્રકૃતિ ૧૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૫ = દેવગતિ, પંચે જાતિ, વૈક્રિય-આહારક-તૈજસ-કાર્પણ

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90