Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 52
________________ ૪૭ કર્મગ્રંથ - 3 જાતિ, પાંચ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય- દેવાનુપૂર્વી, ર વિહાયોગતિ. સ્થાવર ૭ = સ્થાવર - અસ્થિર, અશુભ, દુર્ભગ - દુસ્વર, અનાદેય - અયશ. ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીય.-મોહનીય. આયુ.- નામ– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૩ પ૬ ૨ ૫ = ૧૦૮ નામ પ૬ = પિંડપ્રકૃતિ ૩૨, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૭. પિંડપ્રકૃતિ ૩૨ = તિર્યંચ - મનુષ્ય - દેવગતિ, એકેન્દ્રિય - પંચેન્દ્રિયજાતિ, ઔદારિક - વૈક્રિય - તૈજસ, - કાર્પણ શરીર, ઔદારિકવૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ, આતપ - ઉદ્યોત - અગુરુલઘુ, નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૭ = સ્થાવર - અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૨ = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૫ = પિંડપ્રકૃતિ ૩, પ્રત્યેક ૧ સ્થાવર ૧. પિંડપ્રકૃતિ ૩ = એકેન્દ્રિયજાતિ, છેવટ્ટુ સંઘયણ, હુંડક સંસ્થાન. પ્રત્યેક ૧ = આતપ સ્થાવર ૧ = સ્થાવર. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90