Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 69
________________ વિવેચન આહારક કાયયોગને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૬ ને ૭ હોય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ઔદારિક મિશ્ર કાયયોગને વિષે બંપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧, ૨, ૪ ને ૧૩ હોય છે. આ જીવો ભવપ્રત્યયથીજ ૬ પ્રકૃતિનો બંધ કરતાં નથી. આયુ ૨ = નરકાયુ, દેવાયુ. નામ ૪ = પિંડપ્રકૃતિ ૪ = નરદ્ધિક, આહારદ્ધિક. ઓથે ૧૧૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૨ ૨૬ ૨ ૬૩ ૨ ૫ = ૧૧૪. નામ ૬૩ = પિંડપ્રકૃતિ ૩૫, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ પિંડપ્રકૃતિ ૩૫ = તિર્યંચ - મનુષ્ય, દેવગતિ, પાંચજાતિ, ઔદારિક - વૈક્રિય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારિક વૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. ઓધમાંથી ૫ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૫ = દેવગતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી, જિનનામ. 2 પહેલા ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.— નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨૬ ૫૮ ર ૫ = ૧૦૯. ૨ ૬૪ ર નામ ૫૮ = પિંડપ્રકૃતિ ૩૧, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. પિંડપ્રકૃતિ ૩૧ = તિર્યંચ - મનુષ્યગતિ, ૫ જાતિ, ઔદારિક તૈજસકાર્યણ શરીર - ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાધાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ,

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90