Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
ЧЕ
સ્થાવર ૪ = સ્થાવર
સૂક્ષ્મ
અપર્યાપ્ત
બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના.— દર્શના.— વેદનીય.—મોહનીય.આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય
૫
૯
૨૪
૪૭
૨
૫ = ૯૪
૫
જ્ઞાના.—દર્શના.—
૨
=
=
-
૦
નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે. અને ૫ પ્રકૃતિ દાખલ થાય છે.
નિયમ ૨ =
-
દર્શના. ૩, મોહનીય ૫, નામ ૧૫, ગોત્ર ૧ = ૨૪. દર્શના. ૩ થીણધ્ધીત્રિક
મોહનીય ૫ = અનંતાનુ. ૪ કષાય સ્ત્રીવેદ.
કર્મગ્રંથ
-
-
નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧ સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ
પ્રત્યેક ૧ = ઉદ્યોત.
સ્થાવર ૩= દુર્ભાગ - દુસ્વર - અનાદેય.
ગોત્ર ૧
નીચગોત્ર.
નામની ૫ દાખલ થાય છે.
પિંડપ્રકૃતિ ૪, પ્રત્યેક ૧
પિંડપ્રકૃતિ ૪ = દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી. જિનનામ.
પ્રત્યેક ૧
=
ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધાય છે.
૦
સાધારણ.
3
વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.— ગોત્ર. અંતરાય
૬
૨
૧૯
૩૭
૧
૫ = ૭૫
નામ ૩૭ = પિંડપ્રકૃતિ ૧૮, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩.
નિયમ ૧ =
આ જીવોને અણાહારીપણું ૩ સમયરૂપ હોવાથી આયુષ્યનો બંધ કરતાં નથી.
પહેલા ગુણસ્થાનકે આ જીવોને અત્યંત ક્લિષ્ટ

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90