Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 64
________________ ЧЕ સ્થાવર ૪ = સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત બીજા ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.— વેદનીય.—મોહનીય.આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨૪ ૪૭ ૨ ૫ = ૯૪ ૫ જ્ઞાના.—દર્શના.— ૨ = = - ૦ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે. અને ૫ પ્રકૃતિ દાખલ થાય છે. નિયમ ૨ = - દર્શના. ૩, મોહનીય ૫, નામ ૧૫, ગોત્ર ૧ = ૨૪. દર્શના. ૩ થીણધ્ધીત્રિક મોહનીય ૫ = અનંતાનુ. ૪ કષાય સ્ત્રીવેદ. કર્મગ્રંથ - - નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧ સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભવિહાયોગતિ પ્રત્યેક ૧ = ઉદ્યોત. સ્થાવર ૩= દુર્ભાગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ નીચગોત્ર. નામની ૫ દાખલ થાય છે. પિંડપ્રકૃતિ ૪, પ્રત્યેક ૧ પિંડપ્રકૃતિ ૪ = દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી. જિનનામ. પ્રત્યેક ૧ = ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. ૦ સાધારણ. 3 વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.— ગોત્ર. અંતરાય ૬ ૨ ૧૯ ૩૭ ૧ ૫ = ૭૫ નામ ૩૭ = પિંડપ્રકૃતિ ૧૮, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ ૧ = આ જીવોને અણાહારીપણું ૩ સમયરૂપ હોવાથી આયુષ્યનો બંધ કરતાં નથી. પહેલા ગુણસ્થાનકે આ જીવોને અત્યંત ક્લિષ્ટ

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90