Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 53
________________ ૪૮ વિવેચન છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. પઘલેશ્યાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો નરક - એકેન્દ્રિય - વિકસેન્દ્રિયપણે ઉત્પન્ન થતાં ન હોવાથી ભવપ્રત્યયથી જ ૧૨ પ્રકૃતિનો બંધ કરતા નથી. આયુ ૧ = નરકાયુષ્ય નામ ૧૧ = પિડપ્રકૃતિ ૬, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૬ = નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, નરકાનુપૂર્વી. પ્રત્યેક ૧ = આત.. સ્થાવર ૪ = સ્થાવર. સૂક્ષ્મ – અપર્યાપ્ત - સાધારણ ૧ થી ૭ ગુસ્થાનક આ જીવોને હોય છે. ઓઘે ૧૦૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના.- વેદનીય –મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૩ પ૬ ૨ ૫ = ૧૦૮ આયુ ૩ = તિર્યંચ - મનુષ્ય - દેવાયુષ્ય નામ પ૬ = પિડપ્રકૃતિ ૩૩, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિડપ્રકૃતિ ૩૩ = તિર્યંચ - મનુષ્ય – દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્ય - દેવાનુપૂર્વી – ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત - ઉચ્છવાસ – ઉદ્યોત - અગુરુલઘુ - જિનનામ - નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર - અશુભ – દુર્ભગ - દુસ્વર - અનાદય-અયશ. ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય મોહનીયઆયુ- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૩ પ૩ ૨ ૫ = ૧૦૫ આયુ ૩ = તિર્યંચ - મનુષ્ય - દેવાયુ.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90