Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 55
________________ પ0 વિવેચન આયુ ર = મનુષ્યાયુ, દેવાયુ. નામ પ૩ = પિડપ્રકૃતિ ૩૧-પ્રત્યેક ૬-ત્રસ ૧૦-સ્થાવર ૬. પિડપ્રકૃતિ ૩૧ = મનુષ્ય – દેવગતિ, પંચે.જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય – દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર - અશુભ – દુર્ભગ - દુસ્વર, અનાદેય - અયશ. ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૩ = આહારકલિક ને જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના. – વેદનીય –મોહનીયઆયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૫૦ ૨ ૫ = ૧૦૧ નામ પ0 = પિડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક પ, ત્રસ ૧૦ સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૯ = મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, વૈક્રિય-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય - દેવાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. પહેલા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ર = છેવટ્ટે સંઘયણ, હુંડક સંસ્થાન. બીજા ગુણસ્થાનકે ૯૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.- વેદનીય.—મોહનીય. આયુષ્ય.—નામ- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૮ ૨ ૫ = ૯૭ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. નામ ૪૮ = પિંડપ્રકૃતિ ૨૭, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૭ = મનુષ્ય – દેવગતિ, પંચે જાતિ, ઔદારિક - વૈક્રિય તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક - વૈક્રિય અંગોપાંગ, પહેલા ૫ સંઘયણ,

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90