Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 49
________________ વિવેચન નિયમ ૩ = નિયમ ૪ છે. આ કારણોથી જિનનામ કર્મની નિકાચના કરેલાં જીવો આ ચારિત્રને ગ્રહણ કરી શકે કે કેમ એ વિચારણીય છે. આ ચારિત્રનો સ્વીકાર કર્યા પછી એટલે કે આ ચારિત્રના કાળમાં જિનનામકર્મની નિકાચના થઈ શકે કે કેમ ? એ પણ વિચારણીય છે. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ઓધે તથા દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાના. દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.~ નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૪ ૧ ૭ ૧ ૧. ૫ = ૧૭ યથાખ્યાત ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧૧ થી ૧૪. ૦ ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકને વિષે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમા ગુણસ્થાનકે અબંધક હોય છે. દેશવિરતિ ચારિત્રને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને એક પાંચમુ ગુણસ્થાનક હોય છે. ઓધે તથા પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.— વેદનીય.—મોહનીય.આયુ.— નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૬ ૧૫ ૩૨ ૧ ૪૪ ર નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. અવિરતિ સંયમને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન ઃ આ જીવોને ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે, તેથી આહા૨કદ્ધિકનો બંધ કરતાં ન હોવાથી ઓધે ૧૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૧ ૫ 63 =

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90