Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 39
________________ ૩૪ વિવેચન ૫ ૯ ૨ ૨૪ અથવા ૦ ૪૭ ૨ ૫ = ૯૬/૯૪ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ - સ્ત્રીવેદ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા ૫ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ – મનુષ્યાનુપૂર્વી, ર વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ - દુર્ભગ- દુસ્વર - અનાદેય - અયશ. નિયમ નં. (૧) = આ માર્ગણાવાળા જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય તો એક મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. નિયમ નં. (૨) = કરણ અપર્યાપ્ત જીવોને પહેલું ને બીજુ બે ગુણસ્થાનક હોય છે. નિયમ નં. (૩) = કરણ અપર્યાપ્ત જીવને બીજુ ગુણસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન થાય ત્યાં સુધી જ હોય છે. નિયમ નં. (૪) = સાધારણ વનસ્પતિકાય જીવોને નિયમો પહેલું ગુણસ્થાનક જ હોય છે. નિયમ નં. (૫) = સૂક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, ને વનસ્પતિકાય જીવોને નિયમાં પહેલું ગુણસ્થાનક જ હોય છે. નિયમ નં. (૬) = આ કારણોથી બીજા ગુણસ્થાનકમાં રહેલાં આ જીવો આયુષ્યનો બંધ કરે નહિ એમ જણાય છે. તેથી ૯૪

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90