Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 29
________________ ૨૪ વિવેચન જ્ઞાના.– દર્શના– વેદનીય.– મોહનીય. આયુ.- નામ – ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૨ ૧ ૫ = ૭૦ મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૨ = પિડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૪ = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક તૈજસ – કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ. પ્રત્યેક ૫ = પરાઘાત. ઉચ્છવાસ - અગુરુલઘુ – નિર્માણ - ઉપઘાત. સ્થાવર ૩ = અસ્થિર - અશુભ – અશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી. બંધમાં ૧ દાખલ થાય છે. આયુ ૧ = મનુષ્પાયુષ્ય ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય–મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર– અંતરાય ૫ ૬ ૨ ૧૦ ૧ ૩૨ ૧ ૫ = ૭૧ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ ૧ = ભવનપતિને પરમાધામી દેવતાઓ ઉપશમ સમક્તિની પ્રાપ્તિ કરી શકે છે. નિયમ ૨ = આ દેવોને ઉપશમ અને ક્ષયોપશય બે સમક્તિ હોય છે. નિયમ ૩ = અપર્યાપ્તાવસ્થામાં આયુષ્યનો બંધ કરતાં નથી. વૈમાનિકના પહેલા - બીજા દેવલોકને વિષે બંધપ્રકૃતિનું વર્ણન : આ જીવો વિકલેન્દ્રિય, નારકી ને દેવ થતાં નથી. અને એકેન્દ્રિયમાં જઈ શકે છે. તેથી ભવપ્રત્યયથી ૧૬ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. આયુષ્ય ૨ = નરકાયું, દેવાયુ. નામ ૧૪ = પિંડપ્રકૃતિ ૧૧, સ્થાવર ૩. પિડપ્રકૃતિ ૧૧ = નરકગતિ, દેવગતિ, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90