Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 32
________________ કર્મગ્રંથ - ૩ સ્થાવર ૩ = અસ્થિર - અશુભ - અયશ. ત્રીજા ગુણસ્થાનકના અંતે ૨ પ્રકૃતિ દાખલ થાય છે. આયુ ૧ = મનુષ્યાય નામ ૧ = જિનનામ. ચોથા અવિરતિ સમષ્ટિ ગુણસ્થાનકે ૭ર પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના. દર્શના – વેદનીય મોહનીય આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૧ ૩૩ ૧ ૫ = ૭૨ નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪ – પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ સ્થાવર ૩. વૈમાનિકના ૩જા થી ૮મા દેવલોકના દેવોને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવો મરીને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, નારકીને દેવ થતાં ન હોવાથી ભવપ્રત્યયથી ૧૯ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી. આયુ ૨ = નરકાયુ - દેવાયું. નામ ૧૭ = પિંડપ્રકૃતિ ૧૨, પ્રત્યેક ૧, સ્થાવર ૪. પિંડપ્રકૃતિ ૧૨ = નરકગતિ – દેવગતિ - એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક - દેવાનુપૂર્વી. પ્રત્યેક ૧ = આતપ સ્થાવર = ૪ સ્થાવર - સૂક્ષ્મ - અપર્યાપ્ત – સાધારણ. ઓધે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. શાના- દર્શના.- વેદનીયા-મોહનીય-આયુ.- નામ - ગોત્ર- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૫૦ ૨ ૫ = ૧૦૧ નામ ૫૦ = પિંડપ્રકૃતિ ૨૭, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૭ = તિર્યંચગતિ - મનુષ્યગતિ - પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ - કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, ર વિહાયોગતિ. પ્રત્યેક ૭ = પરાઘાત - ઉચ્છવાસ – ઉઘાત, અગુરુલઘુ - નિર્માણ ઉપઘાત - જિનનામ. સ્થાવર ૬ = અસ્થિર – અશુભ - દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90