Book Title: Karmgranth 3 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 34
________________ ૨૯ કર્મગ્રંથ જ્ઞાના.— દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.— ગોત્ર.- અંતરાય ૫ ૬ ૧૯ ૩૨ ૧ ૫ = ૭૦ ૨ નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૩. ત્રીજા ગુણસ્થાનકના અંતે એકપણ પ્રકૃતિનો અંત થતો નથી, બંધમાં ૨ નવી દાખલ થાય છે. આયુષ્ય ૧ = દેવાયુ. નામ ૧ = જિનનામ. ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.-દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ. નામ.- ગોત્ર.- અંતરાય ૧૯ ૩૩ ૧ ૫ = ૭૨ ૫ ૬ ૦ ર ૧ નામ ૩૩ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩ નવમા દેવલોકથી નવથૈવેયક સુધીના દેવોને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવો મરીને એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ, નારકી અને દેવ થતા નથી, નિયમા મનુષ્ય જ થાય છે. આ કારણથી ભવપ્રત્યયથી ૨૩ પ્રકૃતિઓ બાંધતા નથી. આયુષ્ય ૩ = નરકાયુ, તિર્યંચાયુ - દેવાયુ. - 3 નામ ૨૦ = પિંડપ્રકૃતિ ૧૪, પ્રત્યેક ૨, સ્થાવર ૪ પિંડપ્રકૃતિ ૧૪ = નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, ૪ જાતિ, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, નરક- તિર્યંચ - મનુષ્યાનુપૂર્વી, પ્રત્યેક ૨ = આતપ-ઉદ્યોત. . સ્થાવર ૪ = સ્થાવર સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ઓથે ૯૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.આયુ.- નામ.— ગોત્ર.- અંતરાય ૨૬ ૫ ૪૭ ૨ ૫ = ૯૭ 2 ૧ ૨ મનુષ્યાયુ આયુ ૧ = નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. પિંડપ્રકૃતિ ૨૫ = મનુષ્યગતિ, પંચે.જાતિ, ઔદારિક-તૈજસ-કાર્મણ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90